સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ કે. એમ. રાણા તેમજ જેલના IPS જી.આઈ અશ્વિન ચૌહાણ તેમજ આદિવાસી સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં ધોરણ 8 થી 12 મા અભ્યાસ કરતા બાળકો માટે નોટબુક વિતરણ નો કાર્યક્રમ અસારવા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી, બંગાળની ખાડી પર ત્રાટકશે વાવાઝોડુ
નવી દિલ્હી : બંગાળની ખાડીમાં, આગામી 23 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડુ આકાર પામવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે 20...
Read more