પુસ્તક પરિચય
ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તક ‘તમે જ તમારા ઘડવૈયા’નું અભિનેત્રી દિયા મિર્ઝાની ઉપસ્થિતિમાં વિમોચન
જાણીતા ઉદ્યોગસાહસિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. મંજુલા પૂજા શ્રોફના જીવન પર આધારિત પુસ્તક ‘તમે જ તમારા ઘડવૈયા’નું વિમોચન આજે અમદાવાદ ખાતે…
ગીતાંજલિ શ્રીને ટોમ્બ ઓફ સેન્ડને મળ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર
જાણીતી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નોવેલ 'Tomb of Sand' માટે વર્ષ ૨૦૨૨ના International Booker Prizeથી નવાજવામાં આવ્યા છે. આ પુસ્તકને…
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના અધ્યાપક પીએચડી થયા
અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના અધ્યાપક ઈતુભાઈ લાલજીભાઈ કુરકુટિયા પીએચડી થયા છે. તેઓએ "ગુજરાતી નવલકથામાં વર્ણનનું મહત્ત્વ"…
ચેતન ભગત એમના નવા પુસ્તક “ધ ગર્લ ઇન રુમ ૧૦૫ ના પ્રમોશન માટે અમદાવાદનાં મહેમાન બન્યા
યુવાનોને ઈન્ડિયન ઇંગ્લિશ ફિક્શન વાંચતા કરનારા લેખક ચેતન ભગત તેમના નવા પુસ્તક “ધ ગર્લ ઇન રુમ ૧૦૫”ના પ્રમોશન માટે
લાગ્યું તેવું લખ્યુ… (પુસ્તક પરિચય)
સાંયાજીને કહેજો કોઇ.... (ગઝલ સંગ્રહ) કડી ખાતે રહેતા શ્રી બાબુલાલચાવડા “આતુર” નો ગઝલ સંગ્રહ “ સાંયાજીને કહેજો કોઇ “ મળ્યો…
અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને રાહત દરે વેચાણ
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે
કૈલાસ માનસરોવર યાત્રાને લઇને ડર, ભ્રામક ખ્યાલો અને ગેરમાન્યતાઓને દૂર કરતા પુસ્તક કૈલાસ દર્શન વિમોચન
અમદાવાદઃ દેવાધિદેવ મહાદેવના હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરાયેલા વિશ્વપ્રસિધ્ધ કૈલાસ માનસરોવરની તીર્થયાત્રાને લઇ પર્યટકો અથવા
‘‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા’’ પુસ્તકનું મુખ્યમંત્રીએ કર્યુ વિમોચન
પોલીસદળમાં અશ્વસવાર પોલીસદળના ભવ્ય ઇતિહાસ અને ભાવિ આયોજન-મહત્તાને આવરી લેતા પુસ્તક ‘‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડીયા-અ…
પ્રેમ, રહસ્ય, કાવતરું અને શૌર્યની થ્રિલર – ‘હરપ્પા’
‘હરપ્પા – રક્ત સરિતાનો શાપ’: એક એવી રોમાંચક નવલકથા જે તમામ માનવીય પાસાંનું એક સાથે રસપાન કરાવે છે આમ…
પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના પુસ્તકનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે લોકાર્પણ
વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ…
