ભારત

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા"ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં…

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bpના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ…

ભારતીય સેના બનશે વધુ મજબૂત, સંરક્ષણ મંત્રાયલે કરી મોટી ડીલ

આતંકવાદ વિરોધી કામગીરીમાં ભારતીય સેનાની ઓપરેશનલ તૈયારીને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં, સંરક્ષણ મંત્રાલયે ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ મિકેનિઝમ હેઠળ તેર (૧૩)…

ઓડિશાના ગોપાલપુર બીચ પર યુવતી પર 10 લોકોના સામુહિક દુષ્કર્મ કેસમાં NHRCએ સ્વતઃ નોંધ લીધી

નવી દિલ્હી : રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, ભારતના એક મીડિયા અહેવાલની સ્વત: નોંધ લીધી છે જેમાં કહેવામાં આવ્યું છે કે…

શશિ થરૂરે કોંગ્રેસ સાથેના મતભેદોનો સ્વીકાર કર્યો, કહ્યું ‘સમય આવશે ત્યારે આંતરિક રીતે તેમને ઉઠાવીશ‘

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે એક મોટી વાત કહેતા જણાવ્યું હતું કે, તેમના પક્ષ સાથે કેટલાક મતભેદો હોવા…

દિલ્હીમાં ટેકનિકલ ખામી સર્જાતા 180 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી : દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ, ૬ઈ ૨૦૦૬, ટેકનિકલ કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાન, જેમાં…