ગુરુપૂર્ણિમાએ રાંચરડાના શ્રી નીમ કરોરી મહારાજ મંદિરમાં દિવસભર ભક્તિમય કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે રાંચરડા સ્થિત શ્રી નીમ કરોરી મહારાજ મંદિર ખાતે બુધવાર, 29 જુલાઈના રોજ દિવસભર વિવિધ ધાર્મિક અને…

CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

તેમણે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મહેસુલ અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાને…

વાવ-થરાદ જિલ્લાના નાગરિકો મહત્વપૂર્ણ નિર્ણય; GJ-40 બનશે વાવ-થરાદની નવી ઓળખ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોની સુવિધા માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી અલગ…

‘નશામુક્ત ગુજરાત’ માટે ગુજરાત સરકારનું મોટું પગલુ, 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે 15 બેડના ડી-એડિક્શન સેન્ટર

ગાંધીનગર: રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં 15 બેડ ક્ષમતાવાળા ડી-એડિક્શન સેન્ટરો (નશામુક્તિ કેન્દ્રો)…

લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ સાથે કોમ્યુનિટી રનનું આયોજન કરાયું

અમદાવાદ : અમદાવાદ સ્થિત લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માઇલ્સ એન માઇન્ડ્સ’ શીર્ષક સાથે કોમ્યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું.…

Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘરાજાનો કહેર, 162 તાલુકામાં વરસાદ; અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે…

અમદાવાદના રાંચરડા ખાતે સંકટમોચન મહાવીર મંદિરમાં 100મો સુંદરકાંડ પાઠ, 1200થી વધુ ભક્તો જોડાયા

અમદાવાદના રાંચરડા સ્થિત સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર ખાતે 19 જુલાઈ 2026, રવિવારના રોજ 100મો સુંદરકાંડ પાઠ અત્યંત ભક્તિભાવ,…

અમદાવાદ આગ દુર્ઘટના અને યુગાન્ડા બસ અકસ્માતના મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારજનોને સહાયની જાહેરાત

અમદાવાદ: કેન્યાના કેરિચો ખાતે ચાલી રહેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા દરમિયાન અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલી આગ તેમજ યુગાન્ડામાં…

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ ‘VIBOS’નું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ભારતના સૌ પ્રથમ સોશિયલ બિઝનેસ પ્લેટફોર્મ VIBOSનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે રાજ્યના મૃદુ…

નીમ કરૌરી મહારાજ મંદિરમાં 100મા સુંદરકાંડ પાઠ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ: શ્રી સંકટમોચન મહાવીર નીમ કરૌરી મહારાજ મંદિર, રાંચરડા, અમદાવાદ ખાતે આવતી ૧૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે…

Latest News