સૌરાષ્ટ્ર

સોમનાથના આંગણે થશે ત્રિવેણી સંગમ: વડાપ્રધાનની પ્રેરણાથી યોજાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી…

શામળાજી મહોત્સવ ૨૦૨૬ને લઈ અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ સમીક્ષા કરી, જરૂરી માર્ગદર્શન આપ્યું

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આગામી ૮ અને ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બે દિવસીય શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.…

સોમનાથ મહાદેવના શરણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહાદેવના કર્યા દર્શન

નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા; સાથે જ મંદિર પરિસર સહિતના સ્થળોએ માન. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના તા. 11મી…

સુશાસનની મહેક: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ સાથે આત્મનિર્ભરતાની સફળ ઉડાન ભરી રહેલી નારીશક્તિ…

  બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરીને લાખો રૂપિયા કમાઈ…

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં નોંધાયો રાજ્યનો સૌથી વધુ વરસાદ, અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન દેવભૂમી…

અભિનંદન ગુજરાત ! રાજ્યમાં એશિયાટિક લાયન – ગીરની શાન સિંહોની સંખ્યા ૮૯૧ થઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧…

પૂજ્ય મોરારી બાપૂની રામકથાઃ વૃદ્ધોની સેવા માટે અભૂતપૂર્વ રૂ. 60 કરોડનું દાન એકત્રિત થયું

રાજકોટઃ રાજકોટમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં વૃદ્ધોની સેવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના…

કોઇ પાર્ટી, પક્ષ અથવા મંડળ સાથે ક્યારેય જોડાયો નથીઃ સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ લઇને વિશ્વમાં એકલો ફર્યો છુંઃ પૂજ્ય મોરારી બાપુ

સત્ય, પ્રેમ અને કરૂણા રામાયણનો નિચોડ છે: પૂજ્ય મોરારી બાપુ જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ આજે…

પદ્મશ્રી સવજી ધોળકિયા નો સંકલ્પ 7 વર્ષે પૂરો થયો – દુધાળા ખાતે 28 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભારત માતા સરોવરનું લોકાર્પણ

155 કરોડ નો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વઘારે સરોવર બનાવવામાં આવ્યા 50 ટકા ગામ અને 50…

જૂનાગઢમાં છેલ્લા ચાર કલાકમાં આઠ ઇંચ વધારે વરસાદ પડયો

જૂનાગઢ : જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું…

Latest News