કળા અને સાહિત્ય
ગાંધીનગરમાં ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ઉદગમ સુર પ્રભાત’માં સવારના રાગોની મનમોહક પ્રસ્તુતિ
ગાંધીનગર :ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજહિતલક્ષી પ્રવૃત્તિઓની સાથે સાથે સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે સતત કાર્યરત છે.…
સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સનો આરંભ
આ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા અદાણી ઇન્ટરનેશનલ સ્કુલ (ADIS)ના પ્રયોજક નમ્રતા અદાણીએ આ પ્રસંગે ભારતભરના વાચકોની યુવા પેઢીને વાંચન પ્રત્યે…
પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે
નવી દિલ્હી : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025…
કચ્છી કારીગરીની કમાલ, આજે આ બેન સેંકડો મહિલાઓને આપે છે રોજગારી
ગુજરાતમાં કચ્છ જિલ્લો કળા અને હસ્તકળાની બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યો છે. કચ્છના કુકડસર ગામમાં જન્મેલા પાબીબેન રબારીએ હસ્તકળા ક્ષેત્રે આગવી…
9 વર્ષના આ વિદ્યાર્થીએ પોતાના પહેલા પુસ્તક “સેવ ધ અર્થ ફ્રોમ સ્પેસ” થી યુવાનોને પ્રેરિત કર્યા
અમદાવાદ : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થી અરહમ પટેલે માત્ર 9 વર્ષની ઉંમરે એ કરી બતાવ્યું છે,…
આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોલેન્ડમાં રામ કથા દ્વારા હોલોકોસ્ટ પીડિતોનું સન્માન કર્યું
પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ હાલમાં કેટોવાઈસ આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે રામ કથા (રામાયણ પર પ્રવચનો)નું સંચાલન કરી રહ્યા છે,…
ધાર્યું ના થાય તો દુઃખી થનારા લોકો માટે વાંચવા જેવી એક ટૂંકી વાર્તા, વાર્તા વાંચ્યા બાદ વીડિયો જોવાનું ચુકતા નહિ
કોર્પોરેટ જોબ કરતા મધ્યમવર્ગ પરિવારના સભ્યની કોસ્ટકટિંગની આ સીઝનમાં જોબ જાય છે. કઈ પણ કામ હોય તો કહેજે આવું કહેતા…
પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઈફોગ્રાફી “સૂર શબ્દનું સરનામું” ભવન્સ કોલેજના વિધાર્થીઓને બતાવવામાં આવી
અમદાવાદ : નિર્માતા-નિર્દેશક રજની આચાર્ય કે જેમણે અગાઉ તેમની વ્યાપકપણે ચર્ચામાં આવેલી ફિલ્મોગ્રાફી "દાસ્તાન એ રફી"થી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા…
અમદાવાદમાં યોજાશે ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ, જાણો તારીખ અને સ્થળ
અમદાવાદ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે.…
લેખિકા પાર્થિવી અધ્યારુ દ્વારા લિખિત 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ અને અમદાવાદ.કોમનું વિમોચન
શનિવારની સમી સાંજે લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુના 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ (સુપરમેન અને સુપરવીમેનના જીવનસૂત્ર) અને અમદાવાદ.કોમ (મળીએ અનેરા…
