અર્થ ડે નિમિત્તે અમદાવાદની  સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત લઈને પ્રકૃતિને જાણવાનો પ્રયત્ન કર્યો

અમદાવાદ 24 એપ્રિલ 2025: અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ ઇસ્ટ ના વિદ્યાર્થીઓએ વર્લ્ડ અર્થ ડેની  ઉજવણી કરી,  પોસ્ટર-મેકિંગ અને સ્લોગન-લેખન પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવવા સાથે તેમની...

ગુજરાત એસટી વિભાગે ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના કરી, માત્ર એક પાસથી આખા ગુજરાતમાં ફરવાની મજા માણી શકાશે

ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરીકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરીકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા...

કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...

પહલગામમાં આતંકી હુમલા બાદ બોલિવૂડ સિલેબ્સ પણ આઘાતમાં સોશિયલ મીડિયામાં શેર કરી સંવેદના

તા. 22 એપ્રિલ 2025ને મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક અને ર્નિદય આતંકી હુમલાએ સમગ્ર દેશને ધ્રુજવી નાખ્યો છે. આ...

પહલગામમાં આતંકી હુમલાના પગલે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સજ્જડ બંધનું એલાન

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાના પગલે લગભગ ૩૫ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન...

જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામા મૃતકોના પરિજનોને સહાય જાહેર

શ્રીનગર : ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (૨૨ એપ્રિલ) એક ભયાનક અને ર્નિદય આતંકવાદી હુમલો થયો...

Categories