સ્થાનિક સમાચાર
અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી દહેજ અને આસપાસની ૧૪ શાળામાં નેત્ર તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા સંગીતમય કરાઓકે ઇવનિંગનું આયોજન કરાયું
બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન આગામી સમયમાં પણ આવા સમાજમૈત્રીપૂર્ણ અને પ્રેરણાદાયક કાર્યક્રમો દ્વારા સમુદાયમાં ખુશી, સર્જનાત્મકતા અને એકતા વધારવા માટે પ્રતિબદ્ધ
ચાર્જઝોન રમતગમત, સૌહાર્દ અને પ્રતિબિંબના હૃદયસ્પર્શી દિવસ સાથે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરી
ક્રિકેટ મેચે એક તાજગીભર્યો વિરામ ઓફર કર્યો હતો, જેમાં ખેલાડીઓએ તેમના નાના દિવસોની યાદોને યાદ કરી હતી કારણ કે તેઓએ…
સુધા મૂર્તિની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સનો આરંભ
આ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા અદાણી ઇન્ટરનેશનલ સ્કુલ (ADIS)ના પ્રયોજક નમ્રતા અદાણીએ આ પ્રસંગે ભારતભરના વાચકોની યુવા પેઢીને વાંચન પ્રત્યે…
Good Touch – Bad Touch: બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા સ્વરક્ષણ તાલીમ શિબિર
બંને શાળાઓમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આપત્તિના સમયે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એના સાદા અને સરળ…
ચાર્જઝોન મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે ચલાવી રહી છે વૃક્ષારોપણ ઝુંબેશ
પહેલના ભાગરૂપે, ચાર્જઝોનના 35 ઉત્સાહી ટીમ સભ્યોએ "સપ્ત સતી" નામના નિયુક્ત પ્લોટમાં 300 મૂળ વૃક્ષો વાવવા માટે ભેગા થયા. આ…
બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ નોટબુકનું વિતરણ : ૬ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય
નોટબુકો વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ ક્રિયા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે નોટબુક ખરીદવા માટે પૂરતી…
સ્તન કેન્સર જાગૃતિ માટે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ખાસ સેમિનારનું આયોજન
અમદાવાદ: અમદાવાદ સ્થિત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ…
ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાના વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીના વિતરણ કરવામાં આવ્યું.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત…
સુભાષબ્રિજ પાસેના ત્રણ ફ્લેટના ૪૪૧ મકાનોના રિડેવલપમેન્ટ વખતે ભાંડો ફૂટ્યો
સુભાષબિજ સર્કલ પાસે આવેલા પુરુષોતમનગરમાં અંદાજે ૫૦ વર્ષ પૂર્વે વેચેલી ૨૭,૦૭૪ ચોરસ વાર જમીનમાંથી રિવરફન્ટ સાઈડ આવેલા ગાર્ડનની ૬ હજાર…
