ગાંધીનગર કાલીબારી અને વિવેકાનંદ કલ્ચરલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ, ગુજરાતને મળ્યું નવું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર
ગાંધીનગર : ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ગાંધીનગર ખાતે વિવેકાનંદ કલ્ચરલ એન્ડ રિસર્ચ સેન્ટર (VCRC)…
વિશ્વ ઉમિયાધામથી નિકળી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જગતના નાથ ભગવાન જગન્નાથની ત્રીજી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. વહેલી સવારે વિશ્વ ઉમિયાધામ થી…
અમદાવાદની નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની ભવ્ય ઉજવણી
અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભગવાન જગન્નાથજીની 149મી પવિત્ર રથયાત્રા નિમિત્તે ભવ્ય અને ભક્તિમય ઉજવણી…
ગોબલજ ચીટ ફંડ સ્કેમના 23 વર્ષ જૂના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિની માંગ
કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ પ્રવીણ અનંતરાય ભટ્ટ દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડા જિલ્લાના ગોબલજ ગામ ખાતે વર્ષ 2003…
ગ્લોબલ સ્કૂલ્સ ગ્રૂપે 12 વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફંડેડ ગ્લોબલ સિટિઝન સ્કૉલરશિપ આપી
અમદાવાદ : શ્રેષ્ઠ પ્રતિભા અને શાનદાર એકેડેમિક પ્રદર્શનની ઉજવણી કરીને ગ્લોબલ સ્કૂલ્સ ગ્રૂપ (GSG)એ નવી દિલ્હીના એરોસિટીમાં આયોજિત શાનદાર સમારંભમાં…
ગુજરાતના NCC કેડેટ મનુજ કુમારની મોટી સિદ્ધિ, યુથ એક્સચેન્જ પ્રોગ્રામ 2026માં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
નેશનલ કેડેટ કોર (NCC) નિદેશાલય ગુજરાત માટે એક મોટી સિદ્ધિ અને ગૌરવની બાબત રૂપે, કેડેટ મનુજ કુમારને પ્રતિષ્ઠિત યુથ એક્સચેન્જ…
છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ‘ચિલોત્રા’ પક્ષી ફરી કલરવ કરતા જોવા મળ્યાં
ગાંધીનગર: ગુજરાત વન વિભાગને ઘોરાડ પક્ષીનાં (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) સંરક્ષણ બાબતે થોડા દિવસો પહેલા જ એક મોટી સિદ્ધિ મળી છે.…
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ…
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ…
ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી AMCએ સ્થાપ્યો વિશ્વવિક્રમ
અમદાવાદ: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં…
