Ahmedabad

એથ્લેટિક્સમાં ચમકી અમદાવાદની દીકરી ઋશાનવી જોશી, રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ

અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ - બોપલની વિદ્યાર્થીની ઋશાનવી જોશીએ એથ્લેટિક્સ ક્ષેત્રે શાનદાર સફળતા મેળવી છે. ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી…

ગુજરાત GST સુધારા વિધેયક વિધાનસભામાં પસાર: નાના વેપારીઓને 3 દિવસમાં GST નોંધણી, 7 દિવસમાં 90% રિફંડ

56મી GST કાઉન્સિલની ભલામણો મુજબ ‘ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ને વધુ વેગ ગુજરાત વિધાનસભામાં રાજ્યના GST કાયદામાં સુધારા માટેનું વિધેયક પસાર…

અમદાવાદના રાંચરડામાં નીબ કરૌરી બાબાના મહાસમાધિ દિવસની ભવ્ય ઉજવણી

અમદાવાદ: ઉત્તરાખંડના પ્રસિદ્ધ સંત શ્રી નીબ કરૌરી બાબા, જેમને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે, તેમનો મહાસમાધિ દિવસ શુક્રવાર, તા. 11…

ડીપીએસ બોપલમાં શિક્ષક દિનની ઉજવણી, 23 શિક્ષકોને કોર વેલ્યુઝ એવોર્ડ અને 29 શિક્ષકોનું સન્માન

અમદાવાદ: ડીપીએસ બોપલ ખાતે ‘Teachers' Day’ ખૂબ જ આનંદ, ઉત્સાહ અને કૃતજ્ઞતાની ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ અવસરે…

હાર્વર્ડમાં ગુંજ્યો રામકથાનો સંદેશ: મોરારી બાપુની વેદો, રામાયણ અને માનસના સંરક્ષણ માટે અપીલ

કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ:હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની ‘માનસ ગુરુ પ્રસાદ’ નવ દિવસીય રામકથાનું રવિવારે ભવ્ય સમાપન થયું. આ આયોજન દ્વારા…

પડકારોમાંથી શીખવાની સફર: Kalorex Future Schoolમાં ‘VUCA DAY’ દ્વારા અનોખું લર્નિંગ

અમદાવાદ: Kalorex Future School, Ghatlodia દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને બદલાતી અને અનિશ્ચિત દુનિયાના પડકારો માટે તૈયાર કરવાના હેતુથી અનોખા શૈક્ષણિક…

850થી વધુ વિદ્યાર્થીઓ, 34 શાળાઓ અને પ્રતિભાનો મહાકુંભ: ‘SRIJAN 2026’ સંપન્ન

અમદાવાદ : Delhi Public School-Bopal, અમદાવાદ ખાતે ‘SRIJAN 2026' ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયી રહ્યું! આ આખા આંતર-શાળા ઉત્સવ દરમિયાન શાળાનું સમગ્ર…

નવરાત્રીમાં પ્રવેશ માટે હવે ચહેરો જ બનશે તમારી ટિકિટ, ભારતના પ્રથમ AI આધારિત ફેસ-રિકગ્નિશન ટિકિટિંગ પ્લેટફોર્મ લોન્ચ

અમદાવાદ : ભારતના પ્રથમ AI આધારિત ફેસ-રિકગ્નિશન ટિકિટિંગ પ્લેટફોર્મ FacePass Entertainment Private Limitedનું આજે અમદાવાદ ખાતે સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું.…

‘પીર પરાઈ’ અને ‘પરિવર્તન’ સંસ્થાના ઉપક્રમે વૃદ્ધાશ્રમો ના વડીલો સાથે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની કરાશે ભવ્ય ઉજવણી

અમદાવાદ : 'પીર પરાઈ' અને 'પરિવર્તન' સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૃદ્ધાશ્રમોમાં વસતા વડીલો સાથે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતોની સંગીતમય…

અમદાવાદ આગ દુર્ઘટના અને યુગાન્ડા બસ અકસ્માતના મૃતકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારજનોને સહાયની જાહેરાત

અમદાવાદ: કેન્યાના કેરિચો ખાતે ચાલી રહેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા દરમિયાન અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલી આગ તેમજ યુગાન્ડામાં…

Latest News