Tag: Award

“PRIDE OF NATION અને સર્વશ્રેષ્ઠ પેથોલોજી લેબોરેટરીના”
એવોર્ડથી સન્માનિત સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રિચર્ચ ઈન્સ્ટીટુયુટ

સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટની સ્થાપના ૧૯૯8 માં કરવામાં આવી. જેનો ઉદ્દેશય સામાન્ય જનતાને પોષાય તેવી રાહત દરે અને અધતન ટેકનોલોજીવાળી લેબોરેટરી ટેસ્ટીગ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો છે. સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટ કન્સલટન્ટ ડોકટરો તથા દર્દીઓને ઉત્તમ રાહતદરે અને આંતરરાષ્ટ્રીય ધોરણોની ગુણવતાયુક્ત સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબંધ્ધ છે. આ પ્રતિબંધ્ધતાને પૂર્ણ કરવા માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતા US FDA APPROVED સર્વશ્રેષ્ઠ સાધનો અને ઉચ્ચ ગુણવતાયુકત રિએજન્ટસ સાથે અનુભવી મેડિકલ ટીમ કાર્યશીલ  છે. સનપેથોલોજી લેબોરેટરી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટુયુટ પોતાના ગ્રાહકલક્ષી અભિગમના કારણે ગ્રાહકો તથા ડોકટરોની સૌથી વધારે પસંદગી પામેલ લેબોરેટરી છે. મુખ્ય સિધ્ધીઓ •             જયારે સવાલ blood  રિપોર્ટનો હોય ત્યારે શંકા નહિ સીધુ સમાધાન એટલે સન પેથોલોજી લેબોરેટરી         ૨૫ વર્ષ નો વિશ્વાસ જ બનાવે છે આ લેબોરેટરી ને ખાસ - વિશ્વાસ ૨૫ વર્ષનો . •             સાયન્સસિટી વિસ્તારમાં ૧૦૦૦૦ ચોરસફૂટ ની વિશાળ જગ્યા ધરાવતી લેબોરેટરી •             અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બીજા  ૮ સેન્ટરો સાથે દર્દીઓની સેવાઓમાં સતત કાર્યરત •             ૨૫ લાખ ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ •             ૩૦૦થી વધુ ડોકટરો માટે Quality  Reports માટેનું એકમાત્ર સ્થળ •             ૩ સિનિયર પ્રખ્યાત consultant Pathologists  ની  ટીમ •             ૧૫૦થી વધુ મેડિકલ ટેકનોલોજીસ્ટ ની ટીમ •             US FDA ...

વિંગ કમાન્ડર દીપિકા મિશ્રાને વીરતા પુરસ્કાર, એવોર્ડ મેળવનાર વાયુસેનાના પહેલા મહિલા અધિકારી

વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વીરતા પુરસ્કાર મેળવનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે. દીપિકા, જે રાજસ્થાનની છે, તેને મધ્ય પ્રદેશમાં પૂર ...

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની SRK દ્વારા સોનમ વાંગચુકને સંતોકબા માનવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

સુરત: SRK અને SRKKF ના ફાઉન્ડર ચેરમેન ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023 ના રોજ ...

વ્યાપાર જગત એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ ગ્રીનપ્રિન્યોર નેશનલ મીટ કન્વેન્શન અને એવોર્ડ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું

પર્યાવરણ પ્રત્યે જાગૃત અને પર્યાવરણના અનુકૂળ વાતાવરણને વધુ સારું બનાવવા માટે સમાજે પર્યાવરણના રક્ષણને પ્રાથમિકતા આપતા સામાજિક જવાબદારીનું પાલન કરવું ...

ગીતાંજલિ શ્રીને ટોમ્બ ઓફ સેન્ડને મળ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર

જાણીતી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નોવેલ 'Tomb of Sand'  માટે વર્ષ ૨૦૨૨ના International Booker Prizeથી નવાજવામાં આવ્યા છે. આ પુસ્તકને ...

નઈમ સિરાજુદ્દીન તિરમિઝીને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

નઈમ સિરાજુદ્દીન તિરમિઝીને ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય આર્ટ ગેલેરી 'અજંતા ઈલોરા ઈન્ટરનેશનલ આર્ટ ગેલેરી' ઔરંગાબાદ દ્વારા"કલાભૂષણ આર્ટ એક્સેલન્સ એવોર્ડ" એનાયત કરવામાં ...

Page 1 of 6 1 2 6

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.