KhabarPatri News

194 Articles

અદાણી સિમેન્ટ અને ક્રેડાઈએ ટકાઉ શહેરી વિકાસને સમર્પિત ‘નિર્માણોત્સવ’ શરૂ કર્યો

આ પહેલના રાષ્ટ્રીય વિસ્તરણની શરૂઆતને ચિહ્નિત કરતી ઘટના, ભારતની ઝડપી શહેરીકરણને ટેકો આપતી આધુનિક બાંધકામ સામગ્રી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સના ઉપયોગ…

જૂનમાં મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ.2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું

જૂન મહિના દરમિયાન અદાણી પોર્ટ્સ અને SEZ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટોચના બે પસંદગીઓ તરીકે ઉભરી આવ્યા હતા, જેમણે અનુક્રમે…

અદાણી સ્વાસ્થ્યસંભાળ માટે વિશ્વકક્ષાની પ્રથમ એઆઈ-ઇકોસિસ્ટમ્સ બનાવશે

ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ પ્રચંડ પડકારો યથાવત્ છે. સરકાર અને વિશ્વ આરોગ્ય સંગઠ્ઠન સાથે…

બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ એક્ઝિબિશનનું સફળ આયોજન થયું

એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વ્યવસાયિક મંચ આપવાનો હતો, જ્યાં તેઓ પોતાનું કૌશલ્ય, પ્રોડક્ટ્સ અને આત્મવિશ્વાસ જગત સામે રજૂ કરી શકે.

અદાણી જૂથ પર રોકાણકારોનો વિશ્વાસ છલકાયો, બોન્ડ છલોછલ ઉભરાયો

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના રૂ. ૧,૦૦૦ કરોડના બોન્ડ ઇશ્યૂ પર રોકાણકારોનો અપાર વિશ્વાસ બુધવારે બરાબર દેખાયો. અદાણી ગ્રૂપની ફ્લેગશીપ કંપની અદાણી…

અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું

આ સંપાદન સાથે અદાણી પાવર લિ.(APL)ની ઓપરેટિંગ ક્ષમતા 18,150 MWની થશે. APL બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રકલ્પોના મિશ્રણ દ્વારા તેના બેઝ…

ચાર્જઝોન મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે ચલાવી રહી છે વૃક્ષારોપણ ઝુંબેશ

પહેલના ભાગરૂપે, ચાર્જઝોનના 35 ઉત્સાહી ટીમ સભ્યોએ "સપ્ત સતી" નામના નિયુક્ત પ્લોટમાં 300 મૂળ વૃક્ષો વાવવા માટે ભેગા થયા. આ…

બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ નોટબુકનું વિતરણ : ૬ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય

નોટબુકો વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ ક્રિયા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે નોટબુક ખરીદવા માટે પૂરતી…

ફિલ્મ રીવ્યૂ ‘ડેડા’: એક પિતાની પ્રેમભરી નિઃસ્વાર્થ સંઘર્ષમય કહાણી

ગૌરવ પાસવાલાનો અભિનય ઉત્કૃષ્ટ છે. એક પિતાના ડોલાતા મન, ભય અને પ્રેમના ભાવોને તેઓ ખૂબ ભાવુક રીતે વ્યક્ત કરે છે.…

નમિત મલ્હોત્રાની રામાયણ — દુનિયાની સૌથી મહાન મહાકાવ્ય રચના ની દિશામાં — ‘The Introduction’થી થયો ખુલાસો

એક શાશ્વત યુગમાં, બ્રહ્મા (સૃષ્ટિકર્તા), વિષ્ણુ (રક્ષક) અને શિવ (વિનાશક) — આ ત્રિમૂર્તિ દ્વારા વિશ્વનો સંતુલન જાળવવામાં આવે છે. દેવતાઓ,…

- Advertisement -
Ad image