ઇવેન્ટ

WALK OF COURAGE : 30 કેન્સર સર્વાઈવર્સ દ્વારા કરવામાં આવેલ ભાવનાત્મક રેમ્પ વોક

રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના આશ્રય હેઠળ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા Walk of Courage કાર્યક્રમનું સફળ આયોજન રવિવાર, 21 ડિસેમ્બરના…

નારાયણા બિઝનેસ સ્કૂલે કરી તેની 25મી વર્ષગાંઠની ઉજવણી, પદવીદાન સમારોહમાં 540થી વધુ ડિગ્રીઓ એનાયત

અમદાવાદ સ્થિત નારાયણા બિઝનેસ સ્કૂલે (એનબીએસ) 2023-25ના ગ્રેજ્યુએટિંગ ક્લાસ માટે પદવીદાન સમારોહનું આયોજન કર્યું હતું, આ એક ઐતિહાસિક સમારોહ હતો,…

ઘર ખરીદવાવાળા માટે ખુશખબર! NAREDCO પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદના 500થી વધુ પ્રોજેક્ટ્સની રજૂઆત એકજ જગ્યાએ…

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈશ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19થી 21 ડિસેમ્બર દરમિયાન NAREDCO પ્રોપર્ટી…

વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવવા માટે રઘુનાથ વિદ્યાલય દ્વારા એજ્યુફેસ્ટ 2025નું આયોજન કરાયુ

શહેરના બાપુનગર ખાતે આવેલી રઘુનાથ સ્કૂલના કેમ્પસમાં મંગળવારે રઘુનાથ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ તથા આર.જી. યાદવ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ…

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ ભારતીય સેના સાથે કર્મચારીઓ અને તેમના પરિવારને ટેકો આપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરે છે

એઇએસએલ (એઇએસએલ), જે રાષ્ટ્રીય સ્તરે ટેસ્ટ તૈયારી સેવાઓમાં આગેવાન છે, એ ભારતીય સેના સાથે કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે…

ટોક્યો યુનિવર્સિટી અને JGU એ નવી ભાગીદારી પર ચર્ચાવિચારણા કરી

ઓ. પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી (JGU)એ આજે અમદાવાદમાં ઇન્ડિયા-જાપાન હાયર એજ્યુકેશન કૉન્ક્લેવ 2025માં ટોક્યો યુનિવર્સિટીમાંથી વરિષ્ઠ પ્રતિનિધિમંડળને આવકાર આપ્યો હતો.…

Eunoia Designtech એ પ્રતિષ્ઠિત 17મા ENGIMACH 2025 એક્સ્પો માં પ્રદર્શક તરીકે ભાગ લેશે, કરી જાહેરાત

યુનોઆ ડિઝાઈનટેક (Eunoia Designtech) ને પ્રતિષ્ઠિત 17મા ENGIMACH 2025 એક્સ્પો માં પ્રદર્શક તરીકે ભાગ લેવાની જાહેરાત કરતાં ગૌરવ છે, જે…

FCI દ્વારા અમદાવાદ, ગુજરાત ખાતે તેના સૌથી મોટા કેટ ચેમ્પિયનશિપ શો 2025ની રજૂઆત

ફેલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા (FCI) ના અધિકારીઓએ આજે ​​ગર્વથી જાહેરાત કરી છે કે તેઓ 7 ડિસેમ્બર, 2025 ના રોજ EKA…

લંડનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયું, મંદિર નિર્માણ અંગે ચર્ચા થઈ

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ…

ધી લીલા ગાંધીનગરએ ગરબા રસિકો માટે સ્પેશિયલ “નવરાત્રી થાળી” પ્રસ્તુત કરી

ઉપવાસ માટેની સાત્વિક વાનગીઓથી ભરપૂર આ થાળી ખેલૈયાઓના ઉત્સવના આનંદમાં વધારો કરશે ધી લીલા ગાંધીનગર દ્વારા નવરાત્રી પર્વના નવ દિવસ…

Latest News