ઇવેન્ટ

ખલૈયાઓ થઈ જાઓ તૈયાર! આ નવરાત્રીમાં જિગ્નેશ કવિરાજના ગરબાના તાલે ઝુમવું હોય તો પહોંચી જજો અહીં

અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી…

બીજી બેચે જેસીબી લિટરેચર ફાઉન્ડેશન સમર્થિત સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશન અભ્યાસક્રમ પૂર્ણ કર્યું

સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશન અભ્યાસક્રમના તેના બીજા બેચની ગ્રેજ્યુએશન સેરેમનીની ઉજવણીમાં, જેસીબી લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીએ,…

પાંજરાપોળમાં ગાયોને ડાઇનિંગ ટેબલ પર અનલિમિટેડ રસ પિરસાયો

આ સંસ્થા નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ…

“હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ” થીમ પર “રાજસ્થાન મહોત્સવ”ની શરૂઆત

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ…

વેલેન્ટાઈન ડેની ઉજવણી : રમકડાની ભેટ મેળવી બાળકોના ચહેરા ખીલી ઉઠ્યાં

વડોદરાઃ ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશન દ્વારા વેલેન્ટાઈન ડે, નાના ભૂલકાઓને ખુશ કરી ઉજવવામાં આવ્યો. કરજણ નજીકની સાંપા, કનબોલા અને બોડકા આંગણવાડીમાં…

પૂજ્ય મોરારિબાપુ દ્વારા રાજ્યના 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અપાશે

પુ. મોરારિબાપુ ગુજરાતના શિક્ષણ,સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા કરી રહ્યાં છે.તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના…

નિનાદ – દોડ એ માત્ર દોડ નથી : તેજાગૃતિ, એકતાઅને સકારાત્મક પરિવર્તનની યાત્રા છે.

સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને વિશ્વ શાંતિ વિશે જાગૃતિ લાવવા માટે નિનાદ 2023  - રન અને કાર્નિવલનું આયોજન…

અદભુત કલાકૃતિઓ, 3D મોડલ્સ અને Canvasનું સમન્વય એટલે BRDS Design Exhibition 2023

વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર  પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં  ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને  ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં  ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન  ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…

પુરાણી રૂઢિ પ્રમાણે પશુ નો બલી ચડાવવામાં આવે છે તે પણ બંધ થવું જોઈએ. પશુનો નહીં પણ પોતાની અંદર રહેલાં પશુત્વનો બલી ચડાવવો જોઈએ-શ્રી શ્રી રવિશંકરજી

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમ જ આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી હાલમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. શ્રી…

Latest News