ટ્રાવેલ
અમદાવાદમાં ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ’નું ભવ્ય ઉદ્ઘાટન, વૈશ્વિક પ્રવાસન તકોનું પ્રદર્શન
Ahmedabad: આજ રોજ અમદાવાદ શહેરમાં ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ (IITM)નું ભવ્ય ઉદ્ઘાટન YMCA આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે થયું, જ્યાં વૈશ્વિક…
શું વાત છે !!! વિયેતજેટના 10 દિવસના ફેસ્ટિવ સુપર સેલ સાથે દિવાળી વધુ ઊજળી બની…
આ દિવાળી પર વિયેતજેટ તેના અતુલનીય 10 દિવસના સુર સેલ થકી ખુશી અને અતુલનીય બચતો સાથે રોશનાઈનો તહેવાર ઊજવવા માટે…
ફેસ્ટિવલ અને વિન્ટરની રજાઓ પહેલાં કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદનો, અને અનુભવો રજૂ કરશે
કેરળ પર્યટન એ તહેવારો અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા પ્રયોગાત્મક…
પાંચ હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર પામનાર આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ…
લિમિટેડ ટાઇમ ઓફર: વિયેતજેટ દ્વારા સર્વ રુટ્સની ટિકિટો પર 50 ટકા છૂટ
વિયેતનામના રિયુનિફિકેશન દિવસની ઉજવણી નિમિત્તે વિયેતનામની અગ્રણી નવા યુગની એરલાઈન્સ વિયેતજેટ દ્વારા 18મી એપ્રિલ, 2025 સુધી તેના ફ્લાઈટ નેટવર્કમાં ઈકો-ક્લાસ…
વિયેતજેટ દ્વારા હૈદરાબાદ અને બેન્ગલુરુથી વિયેતનામ સુધી સીધી ફ્લાઈટ લોન્ચ કરાઈ
વિયેતનામની અગ્રગણ્ય નવા યુગની એરલાઈન વિયેતજેટ દ્વારા હૈદરાબાદ અને બેન્ગલુરુને વિયેતનામના આર્થિક પાવરહાઉસ હો ચી મિન્હ સિટી સાથે જોડતી અનુક્રમે…
રાષ્ટ્રીય પર્યટન દિવસ: ઓમકારેશ્વરમાં 2027 ના અંત સુધીમાં એકાત્મ ધામની તૈયારીઓ, 2024 માં 24 લાખ પ્રવાસીઓએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના કર્યા દર્શન
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો અલગ-અલગ હોય છે. પ્રવાસન દિવસ…
મહારાષ્ટ્ર ટુરિઝમ નાસિકના મનોહર ગંગાપુર ડેમ બેકવોટર્સ ખાતે ઇકો ગ્લેમ્પિંગ ફેસ્ટિવલનું આયોજન
મહારાષ્ટ્ર ટુરિઝમ નાસિકના મનોહર ગંગાપુર ડેમ બેકવોટર્સ ખાતે 17 જાન્યુઆરી, 2025 થી 31 માર્ચ 2025 સુધી યોજાનાર ઇકો ગ્લેમ્પિંગ ફેસ્ટિવલની…
શું તમે વિયેતનામ પ્રવાસનો પ્લાન બનાવી રહ્યાં છો? અહીં મેળવો તમામ માહિતી જે તમે જાણવા માંગો છો
અમદાવાદ : તાજેતરમાં વિયેતનામ ભારતીયોમાં અને એમાંય ગુજરાતીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી VietJet એરલાઈન્સ પાન ઈન્ડિયામાં મુંબઈ, દિલ્હી…
દિવાળીના રજાઓમાં ભારતીય ટૂરિસ્ટોને આવકારવા શ્રીલંકા ટુરિઝમ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ
તાજેતરમાં કોલંબોના પ્રસિદ્ધ તાજ સમુદ્ર હોટેલમાં એક સ્નેહમિલન ભોજન કાર્યક્રમમાં શ્રીલંકા ટુરિઝમ બોર્ડના 5 જેવા સિનિયર ઑફિસર્સના ટીમ એ ગુજરાત…
