ગણેશ ચતુર્થી

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો હતો અને સત્યનારાયણ ની કથા કરી 200 થી…

ટોરોન્ટો ખાતે ગણેશોત્સવની ઉજવણી માટે ૧૬ ફૂટની મૂર્તિ મોકલવામાં આવી

ગણપતિ બાપ્પા પ્રત્યેના પ્રેમની કોઈ સીમા નથી. પ્રથમ વખત સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી માટે મુંબઈથી કેનેડાના ટોરોન્ટો ખાતે ૧૬ ફૂટની મૂર્તિ…

અમૃતકાલના પ્રકલ્પ સાથે ગ્રીનમેન વિરલ દેસાઈ ઉજવી રહ્યા છે ‘ટ્રી ગણેશા’

જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી 'ટ્રી ગણેશા' નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, જે મહોત્સવના કેન્દ્રમાં…

મુંબઈ પોલીસને ગણેશોત્સવમાં મોટો હુમલા કરવાનો ધમકી ભર્યો ફોન આવ્યો

આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોનાકાળના બે વર્ષ બાદ લોકોમાં ગણેશ ચતુર્થીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ૨ વર્ષ બાદ…

જાણીતા પ્લેબેક સિંગર ભૂમિક શાહ લઇને આવ્યા છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ “વિનાયકા”

ગણેશ ચતુર્થી સ્પેશિયલ “વિનાયકા”ને જોવા માટે આપના મોબાઇલમાં આ ક્યૂઆર કોડ સ્કેન કરો ગણેશ ચતુર્થી કે ભારતનો સૌથી લોકપ્રિય તહેવાર…

ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

પાંચ દિવસની પુજા અર્ચના બાદ અમદાવાદના બાપુનગર ખાતે સુરજીત સોસાયટીમાં સ્થાપિત ગણપતિની માટીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.  ઢોલ  નગારા…

ગણેશ દર્શન – બાપુનગર ખાતે બિરાજેલ ભગવાન ગણેશ

ભગવાન ગણેશજીનાં મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ગણેશ ભકતોમાં ભારે આનંદ પ્રસરી રહેલો જોવા મળી રહ્યો છે, ગણેશ

ગણપતિને શિક્ષકના રુપમાં દર્શાવવામાં આવ્યા

આવતી કાલે શિક્ષક દિન ની રાજ્યભરમાં ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.  તેમાં પણ અમદાવાદ ખાતે દરિયાપુર છગારાની પોળમાં ગણપતિને…

Latest News