ગણેશ ચતુર્થી
ગણેશજીની મુર્તિ સાથે ગૌરી, શંકરની મુર્તિ પણ સ્થપાય છે
અમદાવાદ: આપણા હિંદુ ધર્મની સંસ્કૃતિ પરંપરાગત ચાલતી આવે છે. શિવજી, પાર્વતી, ગણેશજી, શિવજીનો પરિવાર કૃષ્ણ ભક્ત, વિષ્ણુજી, લક્ષ્મીજી સૂર્યપૂજા તેમાં…
અંગારકી સંકષ્ટ ચતુર્થીને લઇ ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું
અમદાવાદ : દરેક શુભ કાર્યની શરુઆત જેમના સ્મરણથી થાય છે તેવા વિધ્નહર્તા ભગવાન ગણેશજીની કૃપા મેળવવાના અંગારકી
શહેર સહિત ગુજરાતભરમાં શ્રદ્ધાની વચ્ચે ગણેશ વિસર્જન
અમદાવાદ: દસ દિવસના ગણેશ મહોત્સવ બાદ આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગણેશભકતો દ્વારા ભારે હર્ષોલ્લાસ અને
વિસર્જન માટે નદીના પુલો પર ક્રેઇન ન મુકવાનો નિર્ણય થયો
અમદાવાદ: પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવાયેલી ભગવાન શ્રીગણેશની મૂર્તિઓનું સમુદ્ર, નદી કે તળાવમાં વિસર્જન કરવા પર
ઇકોફ્રેન્ડલી પ્રતિમા જે પાણીમાં વિસર્જિત કરવાથી છોડ બનશે
અમદાવાદ: દર વર્ષે ગણેશ ચતુર્થીના સમયમાં હજારો ગણેશ મૂર્તિઓ નદીઓ, સમુદ્રો અને અન્ય જળાશયોમાં તરતી દેખાય છે. આ મૂર્તિઓ મોટેભાગે…
રૂપાણીએ વડોદરામાં બડા ગણેશના દર્શન કર્યા
અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજથી વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના મહોત્સવનો ગણેશ ચતુર્થીના આજના પવિત્ર દિને ભારે હર્ષોલ્લાસ અને રંગેચંગે પ્રારંભ…
ગણેશ મહોત્સવની ધુમ શરૂ થઇ : શ્રદ્ધાળુઓ ઉત્સાહિત
નવી દિલ્હી: દેશભરમાં આજે ગણપતિ ઉત્સવની શરૂઆત થઇ હતી. હવે દસ સુધી ગણપતિ ઉત્સવની ધુમ રહેશે. દેશના વાણિજ્ય
વિધ્નહર્તા દેવ ગણેશ ઉત્સવનો હર્ષોલ્લાસથી આજથી આરંભ
અમદાવાદ: વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના મહોત્સવનો ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે
મુંબઈ સહિત દેશમાં આજથી ગણેશ ઉત્સવની જોરદાર ધૂમ
નવીદિલ્હી-મુંબઈ: દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત આવતીકાલથી દેશભરમાં ગણપતિ ઉત્સવની ધૂમ રહેશે. ૧૦ દિવસ
વિધ્નહર્તા ગણેશ મહોત્સવને લઇ રાજયમાં તૈયારી કરાઈ
અમદાવાદ: વિધ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ આગામી તા.૧૩મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી
