નવરાત્રી-2024

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવ- ૨૦૨૫માં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિ

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં આવેલા માધવ ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશના ઈન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની…

નવરાત્રિના પાંચમા નોરતે વેશભૂષા કાર્યક્રમ, અમદાવાદ બોપલ સ્થિત ફ્લોરા આઈરીશ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

આપણા વિવિધ તહેવારોમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ભકિત, શક્તિ અને આનંદનું સ્વરૂપ એટલે નવલા નોરતા. આજે પણ અનેક જગ્યાએ પ્રાચીન…

ધી લીલા ગાંધીનગરએ ગરબા રસિકો માટે સ્પેશિયલ “નવરાત્રી થાળી” પ્રસ્તુત કરી

ઉપવાસ માટેની સાત્વિક વાનગીઓથી ભરપૂર આ થાળી ખેલૈયાઓના ઉત્સવના આનંદમાં વધારો કરશે ધી લીલા ગાંધીનગર દ્વારા નવરાત્રી પર્વના નવ દિવસ…

આ નવરાત્રી મનાવો થોડી સ્ટાઈલમાં, સ્ટાઇલ અને પરંપરાની પરફેક્ટ મિશ્રણ : નવરાત્રી આઉટફિટ ટ્રેન્ડ્સ

નવરાત્રીનો તહેવાર ફક્ત ભક્તિ અને ઉત્સાહનું પ્રતીક નથી, પરંતુ ફેશન અને સ્ટાઇલનું પણ પ્રતીક છે. દાંડિયા અને ગરબાની રાત્રે દરેક…

ફેમસ સિંગર અને YouTuber શર્લીસેટિયાનો પ્રથમ ગુજરાતી આલ્બમ “વહાલમ હુ કંટાળીરે” રિલીઝ ..જુઓ વિડિઓ

નવરાત્રી એ વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ છે. લાખો લોકો 9 રાત સુધી પૂરા જોશમાં ગરબા (ગુજરાતી લોક)ની ધૂન પર…

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારના ફ્લોરા આઈરીસ માં નવદુર્ગા નું આગમન…..

અમદાવાદના સાઉથ બોપલમાં ફ્લોરા આઈરીશના રહીશોની અનોખી ઉજવણી…. આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો…

અંબાજી માતાના પ્રાંગણમાં ભક્તોએ ગબ્બર દર્શન તથા ભારે થનગનાટ અને ઉત્સાહ સાથે ગરબાની રમઝટ માણી.

આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિમાં નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલ અંબાજી માતાના પ્રાંગણમાં ભક્તોએ ગબ્બર દર્શન તથા…

ગુજરાતના સમૃદ્ધ વારસાનો પરિચય મેળવવા નારાયણા બિઝનેસ સ્કૂલ ખાતે આયોજિત નવરાત્રિમાં 24 રાજ્યોના વિદ્યાર્થીઓ જોડાયા

અમદાવાદઃ આજથી આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ખાતે આવેલી નારાયણા…

ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ બહુચરાજી શક્તિપીઠ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના…

ગુજરાતના સૌથી મોટા ચાર ગરબાના આયોજકો એક સાથે ખેલૈયાઓને કરાવશે મોજ

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી એ સમગ્ર…

Latest News