અંબાજી માતાના પ્રાંગણમાં ભક્તોએ ગબ્બર દર્શન તથા ભારે થનગનાટ અને ઉત્સાહ સાથે ગરબાની રમઝટ માણી.

આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિમાં નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલ અંબાજી માતાના પ્રાંગણમાં ભક્તોએ ગબ્બર દર્શન તથા ભારે થનગનાટ અને ઉત્સાહ સાથે ગરબાની રમઝટ માણી.

Share This Article