ફોટો સ્ટોરી
નવરંગપુરા ગામમાં ગણપતિ દાદાની સ્થાપના….
અમદાવાદના નવરંગપુરા ગામના ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે . જેમાં ભક્તો ઉત્સાહભેર દર્શનનો લાભ લઇ રહ્યા છે.
નિકોલની સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
નિકોલની સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી
એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર, ગુજરાતના સચિવાલય ખાતે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મુલાકાત…
નવરાત્રિની તૈયારીઓ
નવરાત્રિ આડે ગણતરીના દિવસો છે ત્યારે માતાજીના ગરબીને કલર કરવામાં કલાકારો વ્યસ્ત બની ગયા છે.
સીબીએસઈ દ્વારા માસ્ટર ટ્રેનિંગનો પ્રોગ્રામ યોજાયો
અમદાવાદ : ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરેશનલ સ્કૂલ ખાતે ટૂંક સમયમાં
ગણેશ દર્શન – બાપુનગર ખાતે બિરાજેલ ભગવાન ગણેશ
ભગવાન ગણેશજીનાં મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ગણેશ ભકતોમાં ભારે આનંદ પ્રસરી રહેલો જોવા મળી રહ્યો છે, ગણેશ
