સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ કે. એમ. રાણા તેમજ જેલના IPS જી.આઈ અશ્વિન ચૌહાણ તેમજ આદિવાસી સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં ધોરણ 8 થી 12 મા અભ્યાસ કરતા બાળકો માટે નોટબુક વિતરણ નો કાર્યક્રમ અસારવા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more