ફાઇનાન્સ

રિલાયન્સ પાવર અને આર. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી અનિલ અંબાણીનું રાજીનામું

નવીદિલ્હી : અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અગાઉ,…

સીબીલ સ્કોર ખરાબ હશે તો તેનાથી ઘણું નુકશાન થઈ શકે છે

નવીદિલ્હી : ક્રેડિટ સ્કોર CIBIL સ્કોર તરીકે પણ ઓળખાય છે. જાે તમારો ક્રેડિટ સ્કોર સારો ન હોય તો તેની ઘણી…

માતા પિતાની સેવા અને એમની પાછળ ખર્ચ કરેલ રકમ કરમુક્ત થશે

નવીદિલ્હી : આપણા દેશમાં માતા-પિતાની સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. અલબત્ત માતા-પિતાની સેવા કરવી એ દરેક મનુષ્યની ફરજ…

કેનેરા એચએસબીસી ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ
લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા ફ્લેક્સી એજ રજૂ કરાયુ

કેનેરા એચએસબીસી ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ લાઇફ ઇન્સ્યોરન્સે નવો ઇન્સ્યોરન્સ પ્લાન ફ્લેક્સી એજ બજારમાં મુક્યો છે. ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સમજતા…

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ સુરક્ષિત બન્યું

નવીદિલ્હી :સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ મ્યુચ્યુઅલ ફંડ એકમોના વ્યવહારો અંગે કેટલીક સ્પષ્ટતાઓ જારી કરી છે. આ સાથે રોકાણની…

૩૧ માર્ચ પહેલા પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી લો નહીંતર નુકશાન થશે

નવીદિલ્હી: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંકના તેના તમામ ગ્રાહકોને તેમના ખાતા સંબંધિત જરૂરી કાર્ય શક્ય તેટલી વહેલી…