કૃષિ
યુપીમાં યુરિયાની કિંમતમાં ૧૦ ટકા સુધી ઘટાડો થયો
નવી દિલ્હી : કૃષિ સેક્ટરને મોટી રાહત આપીને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે યુરિયાની કિંમતમાં ૧૦ ટકાથી વધુનો
હવે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમતમાં ટૂંકમાં વધારો થશે
નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમતમાં વધારો કરવા વિચારણા કરી
દેશમાં વડાપ્રધાન પાક વીમા યોજનામાં ૧૭ ટકાનો ઘટાડો
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે મે ૨૦૧૬માં ખેડુતોના હિત માટે વડાપ્રધાન પાક વિમા યોજના
ખેડૂતોને પાકમાં થયેલ નુકસાન પેટે રાજ્ય ફંડથી સહાય કરાશે
અમદાવાદ : હિંમતનગર, સાબરકાંઠા ખાતે ગરીબ કલ્યાણ મેળાના ૧૧માં ચરણના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના શુભારંભ
ખેડુતોના ખાતામાં૧૦૦૦૦ રૂપિયા સીધા નાંખવા તૈયારી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટુંક સમયમાં જ ખેડુતો માટે રાહત પેકજ સહિતના કોઇ મોટા
ટેકાના ભાવે ૧૧૮૯ કરોડની મગફળીની ખરીદી થઈ ચુકી
અમદાવાદ : રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો
મોદી સરકાર પાકની કાપણી પૂર્વે ખેડુતોને કિંમત બતાવાશે
નવી દિલ્હી : દેશમાં પાકની કાપણી પહેલા હવે ખેડુતોને કિંમત દર્શાવવા માટેની તૈયારી ચાલી રહી છે. આવા જ એક પ્રોજેક્ટ…
ટોપ ફોર્મ્યુલા દ્વારા ખેડુતોની આવકને વધારવાની યોજના
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ખેડુતોની સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે નાણાંકીય પેકેજની
દેશના ખેડુતોને મોટી રાહત આપવા માટે મોદીની તૈયારી
નવી દિલ્હી : વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડુતોને મોટી રાહત આપવા માટે સક્રિય રીતે વિચારી
કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થયો : ભાવ વધવાના સંકેત
બેંગલોર : મોનસુનની નબળાઇના કારણે ફરી એકવાર કઠોળના ઉત્પાદનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કઠોળના ઉત્પાદનમાં
