Tag: Farmer

રાઈ, જીરૂ, ધાણા અને વરીયાળી પાકમાં ફેલાયેલા ભૂકી છારો રોગને કાબૂમાં લાવવા ખેતી નિયામકની કચેરીએ નિયંત્રણ માટેના પગલાં જાહેર કર્યા

ખેડૂતો તેમની ઉપજનું રક્ષણ કરી સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિ પાકોમાં ...

રાજ્ય સરકારે ખેડૂતોને મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી

ગુજરાતના ૨૨૦ તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી૩થી ૪ લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના ...

ખેડૂત પરિવારની દીકરી પ્રથમ એવી વ્યક્તિ જે સરકારી કર્મચારી બની

રાજ્ય ના પાટનગર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર મેળવનાર બીના ચૌહાણનાં શબ્દો 'સફળતાનો પર્યાય માત્ર મહેનત છે'. ગાંધીનગર ...

રાજ્યપાલે આચાર્ય તરીકે દક્ષિણામાં ગ્રામજનો અને ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાનું વચન માગ્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામો; પાટણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને ...

ભાદર -૧ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું ,જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત ૪૫ ગામના ખેડૂતોને થશે ફાયદો

રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -૧ માંથી ખેડૂતોને પિયતમાટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -૧ ડેમમાં પીવાના પાણી ...

કુસ્તીબાજો અને ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ : કહ્યું,”સરકાર નહીં માને તો ૨૧ મેના રોજ…”

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર મંતર પર ધરણા આપી રહેલા રેસલરોની સાથે કિસાન નેતા રાકેશ ટિકૈતે ...

રાજ્યમાં સ્થાપના દિવસ; ૧લી મે થી ૧,૪૭૨ ક્લસ્ટર્સમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ઘર આંગણે તાલીમ આપવા વિશેષ કાર્યયોજનાઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય એ માટે મિશન મોડ પર કામ કરવા, ખેડૂતોને તાલીમ આપવા વિશેષ કાર્યયોજના તૈયાર ...

Page 1 of 9 1 2 9

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.