રાઈ, જીરૂ, ધાણા અને વરીયાળી પાકમાં ફેલાયેલા ભૂકી છારો રોગને કાબૂમાં લાવવા ખેતી નિયામકની કચેરીએ નિયંત્રણ માટેના પગલાં જાહેર કર્યા
ખેડૂતો તેમની ઉપજનું રક્ષણ કરી સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિ પાકોમાં ...