કૃષિ

ખેડૂતો ૨-૩ દિવસ રહેજો તૈયાર, ગુજરાતનાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે: IMD

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ…

નાબાર્ડ દ્વારા રાજ્ય માટે વર્ષ 2023-24 દરમિયાન પ્રાધાન્ય ક્ષેત્રે રૂ.2.98 લાખ કરોડનો સંભવિત ધિરાણ અંદાજ

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલે, નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલ એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતુ સ્ટેટ…

કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન ખાતે કાર્યરત કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતા કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ

કૃષિ વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી  રાઘવજીભાઈ…

સરકારે નિકાસ બંધ કરાતા ઘઉંમાં ૬૦ અને રાયડામાં ૫૩નો ઘટાડો નોંધાયો

સરકારે ઘઉંની નિકાસ સ્થગિત કરતા છેલ્લા ૧૦ દિવસમાં પ્રતિ મણે રૂ.૬૦નો ઘટાડો થયો છે સારી ગુણવત્તાના ઘઉંનાં રૂ.૫૮૦થી ૬૩૦ના ભાવ…

જામકંડોરણામાં ખરાબ બિયારણના કારણે ખેડુતોને નુકશાન

રાજકોટ એક કંપનીનું ડુંગળીનું બિયારણ જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમાં ડુંગળીના ગાંઠિયા બંધાયા નથી. તેમજ કલર પણ લાલ હોવો…

રાજ્યભરમાં ૯૫ ટકા રવિ વાવેતર : ગત વર્ષ કરતાં વધુ

ગુજરાતમાં ૯૫ ટકા રવિ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૫.૬૧ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું…

ખેડુતો પેદાશને વેચી શકે છે

ખેડુતોને પોતાની પેદાશ વેચવા માટે પણ ડિજિટલ ટેકનિકનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ખેડુત પોતાની પેદાશને

હવે ખેતીને સ્માર્ટ બનાવવાની જરૂર

ડિજિટલ ટેકનિકના માધ્યમથી અમે ખેડૂતોને જાગૃત કરી શકીએ છીએ. તેમના રાજ્ય અને જિલ્લામાં જળ સ્તર કેવુ છે તેને લઇને

ગુજરાતના ૧૭ લાખ ખેડૂતને સહાયતા ચુકવવાની જાહેરાત

ગુજરાત સરકારે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે સહાય ચુકવવાની મોટી જાહેરાત કરી હતી. આની સાથે જ ગુજરાતના ૧૭ લાખથી

નબળા જંતુનાશકના પરિણામે વર્ષે ૩૦૦૦૦ કરોડનુ નુકસાન

નબળા જંતુનાશકના ઉપયોગના પરિણામસ્વરૂપે દેશના ખેડુતોને દર વર્ષે ૩૦૦૦૦ કરોડ  રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. સરકારી

Latest News