કૃષિ
ગુજરાતના ખેડુતો માટે ૩૭૯૫ કરોડના પેકેજની જાહેરાત કરાઈ
ગુજરાત સરકારે આજે વરસાદથી અસરગ્રસ્ત ખેડુતો માટે વધારાના સહાય પેકેજની મોટી જાહેરાત કરી હતી. આના કારણે મોટી
શાનદાર મોનસુનથી બમ્પર પાકની ઉજળી બનેલ આશા
નવી દિલ્હી : મોનસુનની સિઝનમાં દેશના જુદા જુદા રાજ્યોમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે પરંતુ શાનદાર મોનસુનના પરિણામ
ટ્રેડવોર વચ્ચે કપાસના ભાવમાં ૩૨ ટકા સુધીનો થયેલો ઘટાડો
નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેડ વોરના કારણે છેલ્લા એક વર્ષના ગાળા જ આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં
ખેડુતો માટે પેન્શન યોજનાની ૧૫ ઓગષ્ટથી શરૂઆત થશે
નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ખેડુતો માટે ૧૫મી ઓગષ્ટથી પેન્શન સ્કીમ શરૂ કરવા જઇ
ખેત મજુરોને અકસ્માતના સમય એક લાખનું વળતર
અમદાવાદ : શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે, ખેતરમાં કામ કરતા ખેત મજુરોને રાજ્ય સરકાર દ્વારા સામુહિક
ખેડુત પુત્ર ખેડુત બનવા તૈયાર નથી
દેશમાં ખેડુતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. તેમની ખરાબ થઇ રહેલી હાલતને ધ્યાનમાં લઇને હવે ખેડુતોના પુત્રો ખેતી
ભાજપ સરકાર સર્વે કરાવીને ખેડૂતોને હવે પાક વીમો આપે
અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલી જિલ્લાના પંથકોમાં વિવિધ ખેડૂતોના
પીએમ કિસાન નિધિથી ખુશી આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ખેડુતોને વધુને વધુ લાભ પહોંચાડવા માટે સક્રિય અને ગંભીર દેખાઇ રહી છે.
બેગણી આવકનો રસ્તો દર્શાવવા જરૂર
સંસદમાં હાલમાં મોદી સરકાર-૨ના પ્રથમ બજેટને લઇને ચર્ચા ચાલી રહી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે કુલ ખર્ચનો અંદાજ ૨૭૮૬૩૪૯
કૃષિ શોધ બજેટમાં વધારો
‘કૃષિ અનુસંધાન અને શિક્ષણ વિભાગના બજેટમાં નજીવો વધારો કરવામા આવ્યો છે. આને ૭૯૫૩ કરોડ રૂપિયાથી વધારીને તેને
