ખેડુતો પેદાશને વેચી શકે છે by KhabarPatri News December 24, 2019 0 ખેડુતોને પોતાની પેદાશ વેચવા માટે પણ ડિજિટલ ટેકનિકનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો ખેડુત પોતાની પેદાશને વેચવા ઇચ્છુક ...
હવે ખેતીને સ્માર્ટ બનાવવાની જરૂર by KhabarPatri News December 23, 2019 0 ડિજિટલ ટેકનિકના માધ્યમથી અમે ખેડૂતોને જાગૃત કરી શકીએ છીએ. તેમના રાજ્ય અને જિલ્લામાં જળ સ્તર કેવુ છે તેને લઇને વાકેફ ...
પાક ચક્રમાં ફેરફારથી તાપમાન વધ્યુ by KhabarPatri News December 16, 2019 0 વધતા જતા શહેરીકરણ અને પાક ચક્રમાં ફેરફારના કારણે ભૂમિ ઉપયોગ અને ભૂમિ આવરણમાં ફેરફારની સ્થિતી જોવા મળી રહી છે. ભૂમિ ...
ગુજરાતભરના ખેડૂતો માટે ૩,૭૯૫ કરોડની સહાયતા by KhabarPatri News December 12, 2019 0 સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકાર દ્વારા રાજ્યમાં ચાલુ સિઝનમાં કમોસમી વરસાદને ધ્યાને લઇ, સમગ્ર રાજ્યના ...
અમદાવાદ ખાતે વિકાસઅન્વેષ ફાઉન્ડેશન અને આઈસીડ ઈરમા દ્વારા ‘ફાર્મિંગ ફ્યુચર્સઃ અંગે પેનલ ડિસ્કશન by KhabarPatri News December 2, 2019 0 અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન, અમદાવાદ ખાતે પેનલ ડિસ્કશનનું આયોજન થયું હતું. ‘ફાર્મિંગ ફ્યુચર્સઃ ઈમર્જિંગ સોશિયલ એન્ટરપ્રાઈઝીસ ઈન ઈન્ડિયા’ એ પુસ્તક છે ...
નબળા જંતુનાશકના પરિણામે વર્ષે ૩૦૦૦૦ કરોડનુ નુકસાન by KhabarPatri News November 26, 2019 0 નબળા જંતુનાશકના ઉપયોગના પરિણામસ્વરૂપે દેશના ખેડુતોને દર વર્ષે ૩૦૦૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. સરકારી નજર અને યોગ્ય નિયમન ...
ગુજરાતના ખેડુતો માટે ૩૭૯૫ કરોડના પેકેજની જાહેરાત કરાઈ by KhabarPatri News November 25, 2019 0 ગુજરાત સરકારે આજે વરસાદથી અસરગ્રસ્ત ખેડુતો માટે વધારાના સહાય પેકેજની મોટી જાહેરાત કરી હતી. આના કારણે મોટી સંખ્યામાં ખેડુતોને સીધો ...