કૃષિ
ટેકાના ભાવે ૯૫૦ કરોડની મગફળીની કરાયેલી ખરીદી
અમદાવાદ : રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો
હવે દેશના ખેડુતો માટે ટુંક સમયમાં જ મોટી જાહેરાત
નવી દિલ્હી : દેશના ખેડુતો અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની છાપને નવેસરથી મજબુત કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
રાજસ્થાન : બે લાખ સુધીનું ખેડૂતનું દેવું માફ કરી દેવાયું
જયપુર : રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આજે ખેડૂતોની દેવા માફીની જાહેરાત કરી હતી. આની સાથે જ એક
કૃષિ લોન માફીથી ખેડૂતોની મોટી તકલીફ દૂર નહીં થાય
નવી દિલ્હી : લોન માફીના મુદ્દા ઉપર છેડાયેલી ચર્ચામાં સામેલ થતાં સરકારી થિંક ટેંક નીતિ આયોગે કહ્યું હતું કે, લોન…
નબળા જંતુનાશકના પરિણામે વર્ષે ૩૦૦૦૦ કરોડનુ નુકસાન
નવી દિલ્હી : નબળા જંતુનાશકના ઉપયોગના પરિણામસ્વરૂપે દેશના ખેડુતોને દર વર્ષે ૩૦૦૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ
૬૯૧૭૨ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી
અમદાવાદ : રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો
૬૬૩૬૯ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી
અમદાવાદ : રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો
બટાકા પાકનાં રક્ષણ માટે મોકસીમેટની રજૂઆત
અમદાવાદ : મુંબઈ સ્થિત ઈન્ડોફિલ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ બટાકાનાં પાકનાં રક્ષણ માટે મોકસીમેટ નામના સ્પેશ્યાલીટી ફંગીસાઈડની
શપથ લેતાની સાથે કમલનાથ દ્વારા ખેડૂતોના દેવાની માફી
ભોપાલ : મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફીના નિર્ણય પર સહીસિક્કા કર્યા હતા. મુખ્યમંત્રી કમલનાથે શપથ લીધા
ખેડૂતોને રવિ સિંચાઈ માટે જરૂરિયાત જ મુજબ પાણી
અમદાવાદ : નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં કેવડિયાથી
