• Latest
  • Trending

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યમાં 31 જીડીપી સેન્ટર્સનું લોકાર્પણ

11 months ago

૮ કરોડની લોન ન ભરતાં ફેક્ટરીને સીલ કરાઈ

21 mins ago

અમદાવાદની તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આગ

2 hours ago

અમેરિકામાં પિનલ પટેલની અશ્વેતોએ હત્યા કર્યાના ૧૩ દિવસે સ્વામીનારાયણ સંતોએ અગ્નિદાહ આપ્યો

2 hours ago

૭ ફેબ્રુઆરીથી કોસમોસ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખુલ્લુ મુકાશે

2 hours ago

કિઆરા-સિદ્ધાર્થના લગ્નનું આયોજન સૂર્યગઢ પેલેસમાં કરવામાં આવ્યું

2 hours ago

‘ધ કપિલ શર્મા શો’ છોડવાની અફવા પર આપ્યું રિએક્શન

2 hours ago

રવીન્દ્ર જાડેજા ફિટ NCAમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

2 hours ago

માઈક્રોસોફ્ટ ફાઉન્ડર બિલ ગેટ્‌સનો રોટલી બનાવતો વિડીયો વાયરલ

2 hours ago

અમેરિકાના મોંટાનામાં ચીની સ્પાઈ બલૂન જોવા મળ્યું

2 hours ago

પાકિસ્તાનની ખૈબર પોલીસે રસ્તા પર ઉતરી આઇએસઆઇ વિરુદ્ધ નારા લગાવ્યા

2 hours ago

બ્રિટનમાં સુનક સરકાર સામે ૫ લાખથી વધુ કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા

2 hours ago

પાકિસ્તાનમાં સૌથી વધુ મોંઘવારી જોવા મળી

2 hours ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Friday, February 3, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યમાં 31 જીડીપી સેન્ટર્સનું લોકાર્પણ

KhabarPatri News by KhabarPatri News
March 1, 2022
in News, અમદાવાદ, ઇવેન્ટ, ગુજરાત, વિશેષ, સ્વાસ્થ્ય
0
Share on FacebookShare on Twitter

ડાયાલિસિસનું ગુજરાત મોડલ દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

વડનગર: આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલે ઉત્તર ગુજરાતના વડનગર શહેરમાંથી આયોજિત એક વર્ચ્યુઅલ સમારોહમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) દ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 31 ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ કર્યું. આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનતા માટે દાહોદ જિલ્લાના દેવગઢબારિયાથી આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર પણ આ સમારોહ સાથે જોડાયા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જીડીપી સેન્ટર્સ ખાતે ઉપલબ્ધ ડાયાલિસિસ સુવિધાઓની ગુણવત્તા માપવા માટે ગોત્રી, દેવગઢબારિયા અને વડનગર જીડીપી સેન્ટર્સના ડાયાલિસિસ દર્દીઓ સાથે ઑનલાઈન વાતચીત પણ કરી હતી. તેમની વાતચીત દરમિયાન પટેલે જણાવ્યું હતુ કે2010માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમર્થિત વિઝન દર્દીઓ માટે કોઈપણ ખર્ચ વિના ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ ઓફર કરતા જીડીપી સેન્ટર્સના એક નેટવર્કના રૂપમાં વિકસિત થયુ છે.

આ પ્રસંગે વડનગરથી બોલતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, “કોઈપણ સમયે કોઈપણ સ્થળે ઉપલબ્ધ ડાયાલિસિસ સુવિધાને પણ સંબંધિત રાજ્ય સરકારોની સમર્થન સાથે સમગ્ર ભારતમાં નકલ કરી અમલમાં લાવવામાં આવશે.”

રાજ્યના વિવિધ ભાગોમાં હજારો ડાયાલિસિસ દર્દીઓને સેવા આપવા માટે મંગળવારે શરૂ કરાયેલા જીડીપી સેન્ટર્સ રૂ. 16 કરોડના ખર્ચે નિર્મિત કરવામાં આવ્યા હતા. “જીડીપી એ વિશ્વમાં ડાયાલિસિસ કેન્દ્રોનું સૌથી મોટું સરકારી નેટવર્ક છે અને અમે રાજ્યમાં કિડની સંભાળની જરૂરિયાત ધરાવતા દરેક વ્યક્તિને નિઃશુલ્ક ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” – તેમ આઇકેડીઆરસી-આઈટીએસના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ આ પ્રસંગે જણાવતા વધુમાં ઉમેર્યું હતુ કે ડાયાલિસિસને તમામ માટે સુલભ બનાવવા માટે વધુ સંખ્યામાં જીડીપી સેન્ટર્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

ફેરફેક્સ ઈન્ડિયા ચેરિટેબલ ફાઉન્ડેશને પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ જીડીપી સેન્ટર્સ પર અત્યાર સુધીમાં 96 ડાયાલિસિસ મશીન દાનમાં આપ્યા છે.

જીડીપી 2010થી ગુજરાતમાં કિડનીની સંભાળની જરૂરિયાત ધરાવતા હજારો દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આઇકેડીઆરસીદ્વારા તાલિમબદ્ધ સહાયક સ્ટાફ સહિત 400 ટેકનિશિયનના સ્ટાફ સાથે68 જીડીપી સેન્ટર્સનું નેટવર્ક દર્દીઓની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેમની મુલાકાત લેવા માટે કોઈપણ ખર્ચ વિના ઉચ્ચ ગુણવત્તાના ડાયાલિસિસ સુવિધા પુરી પાડે છે.

જીડીપી સેન્ટર્સ ખાતે ડાયાલિસિસ સેશન્સનું કેન્દ્રીય મોનિટરિંગ સીસીટીવીઅને કેન્દ્રીય સર્વર દ્વારા કરવામાં આવે છે, જેથી દરેક દર્દી માટે વધુ સારી સારવારના પરિણામોની ખાતરી કરવા માટે ત્રણ અલગ-અલગ સ્તરે મૂલ્યાંકન માટે ડેટા રિપોર્ટ જનરેટ કરી શકાય. દરેક ડાયાલિસિસ પ્રક્રિયા માટે સિંગલ-યુઝ ડાયાલિઝર અને બ્લડ ટ્યુબિંગના સિદ્ધાંતે ગુજરાતને ઉચ્ચ ગુણવત્તાના ડાયાલિસિસ પૂરી પાડવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરનારા દેશના પ્રથમ રાજ્ય તરીકે સ્થાન અપાવ્યું છે. બીપીએલદર્દીઓને જીડીપી કેન્દ્રોની દરેક મુલાકાત માટે મુસાફરી ખર્ચની પણ ભરપાઈ કરવામાં આવે છે.

ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP)એ રાજ્યમાં ઇએસઆરડીદર્દીઓને મફત ડાયાલિસિસ પ્રદાન કરવા માટે ગુજરાત સરકારના નેજા હેઠળ આઇકેડીઆરસીનો મુખ્ય કાર્યક્રમ છે. આઇકેડીઆરસી ઇએસઆરડીદર્દીઓને તાલિમબદ્ધ માનવબળ,ઉપભોજ્ય વસ્તુઓ, જાળવણી, નેફ્રોલોજિસ્ટ અને ફિસ્ટુલા સર્જન પ્રદાન કરવાની તેની જવાબદારી નિભાવે છે. જીડીપી સેન્ટર્સ ચલાવવા માટે જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ (GMERS)મેડિકલ કોલેજોમાં જગ્યા ફાળવવાની જોગવાઈઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.

Tags: DialysisHealthIKDRCMehsanaMinisterVadnagar
ShareTweetShareSendShare
Previous Post

દેશ-વિદેશમાં વિવિધક્ષેત્રે માનવતાલક્ષી કાર્યો કરતી વ્યક્તિવિશેષને સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ એનાયત કરાયા

Next Post

ઓનલાઇન ગેમિંગ જાયન્ટ વિન્ઝો બ્રાન્ડવેગનનો કેપ્ટન બન્યો મહેન્દ્ર સિંહ ધોની, બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરાઈ પસંદગી

Related Posts

૮ કરોડની લોન ન ભરતાં ફેક્ટરીને સીલ કરાઈ

by KhabarPatri News
February 3, 2023
0

હારીજ શહેરમાં કોટન ઈન્ડસ્ટ્રીઝના માલીકો દ્વારા અવાર નવાર મોટી લોનો મેળવી નહીં લોન નહીં ભરવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં...

Read more

અમદાવાદની તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આગ

by KhabarPatri News
February 3, 2023
0

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ૧૧ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે...

Read more

અમેરિકામાં પિનલ પટેલની અશ્વેતોએ હત્યા કર્યાના ૧૩ દિવસે સ્વામીનારાયણ સંતોએ અગ્નિદાહ આપ્યો

by KhabarPatri News
February 3, 2023
0

અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે ૨ ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે બ્રુપી-સ્કોટ મેમોરિયલ સ્મશાન ખાતે પિનલભાઇના નશ્વરદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો...

Read more

૭ ફેબ્રુઆરીથી કોસમોસ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખુલ્લુ મુકાશે

by KhabarPatri News
February 3, 2023
0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે ૨૧૦૪૬ ચોરસ મીટરના પ્લોટમાં...

Read more

કિઆરા-સિદ્ધાર્થના લગ્નનું આયોજન સૂર્યગઢ પેલેસમાં કરવામાં આવ્યું

by KhabarPatri News
February 3, 2023
0

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીના લગ્નને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને ૬ ફેબ્રુઆરીએ જેસલમેરના...

Read more
Load More
Next Post

ઓનલાઇન ગેમિંગ જાયન્ટ વિન્ઝો બ્રાન્ડવેગનનો કેપ્ટન બન્યો મહેન્દ્ર સિંહ ધોની, બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરાઈ પસંદગી

વર્ષ 2021 માટે કેએસબી લિમિટેડ માટે અત્યાર સુધીનું સર્વોચ્ચ વેચાણ હાંસલ થયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Setup menu at Appearance » Menus and assign menu to Footer Navigation
Call us: +91 99251 19651

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In