સવારે ઉઠતાવેત પકડાઇ જાય છે ઘૂંટણના સાંધા? તમારા રસોડાના આ મસાલામાં છૂપાયેલો છે આયુર્વેદિક ઉપાય, વર્ષો જૂના દુ:ખાવાથી મળશે મુક્તિ

      કલ્પના કરો કે તમે સવારે ઉઠો અને તમને એવું લાગે કે તમારા ઘૂંટણમાં જાણે કોઈએ સિમેન્ટ ભરી…

હવે નહીં રમાય કામ વગરની ટી20 સીરિઝ, વનડેને બચાવવા માટે બનશે અલગ વિન્ડો: ICC

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના CEO અને રમતગમતના વ્યવસાય ક્ષેત્રના અનુભવી નિષ્ણાત સંજોગ ગુપ્તાનું કહેવું છે કે કોઈ હેતુ…

સિયા-સોમનથી પણ માથા ભારે નીકળી મંજૂ! પતિને ઊંઘની ગોળીઓ આપી, કરંટ આપ્યો, ગળું દબાવ્યું છતાં મન ન માન્યુ તો માથામાં લાકડું મારી દીધું

દિલ્હીના સંગમ વિહારમાં એક એવી ઘટના સામે આવી છે, જેણે ફરી એકવાર પતિ-પત્નીના સંબંધો પર સવાલો ઊભા કરી દીધા છે.…

સૂર્ય પ્રકાશ વધારે છે છતાં કેમ ઓછી વીજળી બનાવી રહ્યું છે સોલાર પેનલ? જાણો શું છે કારણ

Solar Panel Guide: મોટાભાગના લોકો વીજળીના બિલમાં રાહત મેળવવા માંગે છે, જેના માટે તેઓ પોતાના ઘરની છત પર સોલર પેનલ…

છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 54 કરોડથી વધુના ખર્ચે રાજ્યની સરકારી કચેરીઓનો કાયાકલ્પ

રાજ્યના નાગરિકોને વધુ સુવિધા-સુશાસનની અનુભૂતિ કરાવવા સરકારી તથા અર્ધસરકારી કચેરીઓને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રિઝ…

‘સશક્ત દીકરી, સુરક્ષિત દીકરી’: 350 દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપતું ડ્રીમ ફાઉન્ડેશન

અમદાવાદ: દીકરીઓને વધુ આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ અને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના ‘પ્રોજેક્ટ શક્તિ’ અંતર્ગત સાણંદ ખાતે “સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ…

100 કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ હવે શેમારૂમી પર, જાણો ક્યારથી થશે લાઈવ સ્ટ્રીમિંગ

જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ સાથે હસ્યા, રડ્યા અને ઉજવણી કરી, તેમના માટે આ ફિલ્મનું શેમારૂમી પર આગમન…

90 વર્ષના દાદાને પરણવાનો ચસ્કો ભારે પડ્યો, મેરેજ બ્યૂરોએ કરી નાખ્યો મોટો ખેલ, આખી ઘટના જાણીને ચોંકી જશો

રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર છેતરપિંડી અને ડિજિટલ બ્લેકમેઇલિંગનો એક ચોંકાવનારો અને શરમજનક મામલો સામે આવ્યો છે. અહીં શાતિર સાયબર ગુનેગારોએ…

મૃત્યુ પહેલા માણસને શું દેખાય છે? વૈજ્ઞાનિકોએ જણાવ્યું શરીરમાં કેવો અનુભવ થાય છે?

મૃત્યુ હંમેશાથી જ મનુષ્ય માટે સૌથી મોટું રહસ્ય રહ્યું છે. ઘણા લોકોએ જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક…

જ્યારે માણસનું અસ્તિત્વ નહીં રહે ત્યારે ધરતી પર કયો જીવ કરશે રાજ? વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો

એવું વિચારવું મુશ્કેલ લાગે છે કે જો માણસો ન હોય તો ધરતી પર જીવન કેવી રીતે ચાલશે. ભલે આપણી પ્રજાતિ…

Latest News