સૌરાષ્ટ્ર
પાક વિમો ન મળતાં ખેડૂતો વિફર્યા: પોલીસ લાઠીચાર્જ
અમદાવાદ : રાજકોટના પડધરીમાં પાકવીમો નહી મળતાં એક હજારથી વધુ ખેડૂતો વિફર્યા હતા અને માર્ગો પર ઉતરી આવ્યા હતા.
વાતાવરણમાં પલટો : કચ્છ, સૌરાષ્ટ્ર ખાતે વરસાદી છાંટ
અમદાવાદ : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
જૂનાગઢમાં મીની કુંભ મેળાનો પ્રારંભ : ટ્રેનો-બસોની સુવિધા
અમદાવાદ : જૂનાગઢના ગિરનારની તળેટીમાં આજથી મિની કુંભમેળાનો ભારે ઉત્સાહ અને ભકિતભાવ વચ્ચે વિધિવત્ પ્રારંભ થયો
હવામાનમાં પલ્ટો : સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદથી ઠંડી વધી
અમદાવાદ ; રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા રાજયના વાતાવરણમાં અચાનક પલટો
માવઠા-વાતાવરણમાં પલટાને લઇ કેરી પાકને નુકસાનનો ભય
અમદાવાદ : ગુજરાતભરમાં હાલ છેલ્લા ૧૫ દિવસ દરમિયાન વાતાવરણમાં અનેક વાર પલટો આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને
વિસાવદરમાં માતાએ ચાર સંતાનો સાથે આપઘાત કર્યો
અમદાવાદ : જૂનાગઢ જિલ્લાના વિસાવદરના જેતલવડ ગામે ચારણ પરિવારની મહિલા જીવુબેન કાળુભાઇ વિરમએ પોતાની બે પુત્રી
ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયેલ કમોસમી વર્ષા
અમદાવાદ : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે આજે ફરી એકવાર ખેડુતો
૨૭મી ફેબ્રુઆરીથી ગિરનાર શિવરાત્રિનો કુંભમેળો રહેશે
અમદાવાદ : રાજ્ય સરકારે આગામી શિવરાત્રી દરમ્યાન તા.૨૭ ફેબ્રુઆરીથી તા.૪ માર્ચ દરમ્યાન ગીરનાર શિવરાત્રી કુંભ મેળાના
રાજકોટમાં ૧૨૦૦ કરોડના ખર્ચે આધુનિક એમ્સ હોસ્પિટલ બનશે
અમદાવાદ : રાજકોટમાં ૧૨૦૦ કરોડના ખર્ચે અતિઆધુનિક સારવારથી સુવિધા સંપન્ન એમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવશે.
રાજકોટની એઇમ્સ ૧૨૫૦ કરોડના ખર્ચથી તૈયાર કરાશે
અમદાવાદ : રાજકોટને અડીને આવેલા ખંઢેરીમાં એઈમ્સની મંજુરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્ધારા એઈમ્સની અપાયેલી
