સૌરાષ્ટ્ર

માર્કેટયાર્ડોની હડતાળ પાંચમા દિવસેય જારી રહેતા ભારે રોષ

    અમદાવાદ :  સૌરાષ્ટ્રમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે ચાલી રહેલી સૌરાષ્ટ્રના ૨૫થી વધુ માર્કેટ યાર્ડોમાં આજે સતત પાંચમા

સિંચાઇ કાંડમાં કોંગ્રેસી સભ્ય સાબરિયાની પૂછપરછ કરાઈ

અમદાવાદ : મોરબી જીલ્લામાં કરોડો રૂપિયાનું સિંચાઈ કોભાંડ પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા એકાદ મહિનાથી અનેક આગેવાનો

૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની પૌરાણિક મૂર્તિની ચોરી કરાઈ

અમદાવાદ : સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતરનાં રાજવી પરિવારની દરબારગઢમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની

સંતશિરોમણી ગોપાલાનંદને ભાવાંજલિ આપવામાં આવી

અમદાવાદ: સૌરાષ્ટ્રના સૌથી મોટી વયના સંત અને સંત શિરોમણી, ક્રાંતિકારી વિચારક, મહંત, કન્યા કેળવણી અને ધર્મની સાથે

રાજકોટઃ મોદીના આગમન પૂર્વે કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો

અમદાવાદ: રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ અને આઇ વે પ્રોજેક્ટના લોકાર્પણ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું

સરદાર સાહેબની પ્રતિમામાં ઘણાને ચૂંટણી દેખાઇઃ મોદી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં નવા બનાવાયેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

અમરેલી જિલ્લા તેમજ લાઠી તાલુકાના તમામ તલાટી એક સાથે રજા ઉપર..

અમરેલીઃ લાઠી તાલુકા તલાટી મંડળ દ્વારા આ પહેલા તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ લાઠી મામલતદાર આર.કે મનાત તેમજ તાલુકા

રાજ્યભરમાં મોસમનો કુલ વરસાદ ૭૩.૮૭ ટકા રહ્યો

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું હવે હળવે હળવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. વરસાદ પણ ધીમી ધારે કયાંક

વિશ્વ પ્રસિદ્ધ તરણોતરના મેળાની થયેલી શરૂઆત

અમદાવાદ: જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો રાહ જોઇ રહ્યા હતા તે વિશ્વ પ્રસિદ્ધ તરણોતરના મેળાની આજે સવારે

સૌરાષ્ટ્ર લોક મેળામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે

અમદાવાદ: સૌરાષ્ટ્રના લોકપ્રિય ગોરસ લોકમેળાની શરૂઆત થયા બાદ આને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળામાં

Latest News