ગુજરાત
હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડે સ્વામિનારાયણ યુનિવર્સિટી અને એલાઇડ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથે MoU કર્યા
નવેમ્બર 2025 માં હેલિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ અને સ્વામિનારાયણ યુનિવર્સિટી અને એલાઇડ ઇન્સ્ટિટ્યૂટ્સ વચ્ચે Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર…
ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી, ત્રણ શંકાસ્પદ લોકોની કરી ધરપકડ, થયો મોટો ખુલાસો
ગુજરાત એટીએસ દ્વારા રવિવારની સવારે ત્રણ એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ કોઈ મોટા પ્લાન સાથે ગુજરાત આવ્યા હતા…
ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજથી પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે…
ગાંધીનગરના ખેડૂતે 7 હેક્ટર જમીનમાં કરી બાગાયતી ખેતી, વર્ષે 18 લાખની આવક અને 9 લાખનો ચોખ્ખો નફો
એવું કહેવાય છે કે, "જે ખેડૂત ટેક્નોલોજીનો હાથ પકડે છે, તે માત્ર પાક નથી ઉગાડતો, પણ સમૃદ્ધિનું ભવિષ્ય રોપે છે."…
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 10,000 કરોડનું પાક નુકસાની પેકેજ, ભૂપેન્દ્ર પટેલ સરકારનો ઐતિહાસિક નિર્ણય
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નેચરોપેથી સારવાર દિવસ પર્વનું ઉદ્ઘાટન કરશે
અમદાવાદ : 8મા રાષ્ટ્રીય નેચરોપેથી સારવાર દિવસની ઉજવણીના ભાગરુપે, ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય નેચરોપેથી સંસ્થા (NIN), સૂર્યા ફાઉન્ડેશન-INO અને…
કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી
સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ, જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી…
PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે ગુજરાત સરકારની મોટી કાર્યવાહી
પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત…
વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની મૂર્તિ માટે માત્ર 3 કલાકમાં 31 તોલા સુવર્ણ દાનની જાહેરાત
વિશ્વઉમિયાધામ ખાતે ટ્રસ્ટી અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું, 1500 લોકો ઉપસ્થિત રહ્યા આ વર્ષમાં વિશ્વઉમિયાધામ માટે 250 કરોડનું દાન એકત્ર કરવાનો…
અમદાવાદના 17 વર્ષીય ટેક્ની દક્ષ સુથારેએ GenArt કર્યું લોન્ચ
આજનો યુગ ફક્ત નોકરીઓ કે ડિગ્રીઓ વિશે નથી, પરંતુ કુશળતા અને દ્રષ્ટિ વિશે છે. "ટેક્નોલોજી આપણા હાથમાં છે, પરંતુ આપણે…
