‘નશામુક્ત ગુજરાત’ માટે ગુજરાત સરકારનું મોટું પગલુ, 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે 15 બેડના ડી-એડિક્શન સેન્ટર
ગાંધીનગર: રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે તમામ 34 જિલ્લા…
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ…
અગરિયા સમુદાયના બાળકો માટે ગુજરાત સરકારની અનોખી પહેલ: ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા પ્રોજેક્ટનો પ્રારંભ
રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ગુજરાત સરકાર દ્વારા…
ગુજરાતના સરકારનો પૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય, વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં 20 ટકા અનામતનો લાભ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી…
ગુજરાત સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને…
સ્માર્ટ શહેર માટે સ્માર્ટ ઉપાય: CCTV+AI = રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકની ઓળખ ઉજાગર કરશે
ગાંધીનગર : ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને…
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં કેટલી સહાય ચૂકવવામાં આવી? મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી માહિતી
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર…
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ મળશે સંત સુરદાસ યોજનાનો લાભ
દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત…
ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજથી પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS)…
PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે ગુજરાત સરકારની મોટી કાર્યવાહી
પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા…
