ગુજરાત

લંડનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયું, મંદિર નિર્માણ અંગે ચર્ચા થઈ

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ…

ભાવનગરમાં ત્રિપલ મર્ડર કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, પતિએ ખોલ્યું પત્ની અને બે બાળકોની હત્યાનું રહસ્ય

ભાવનગર: વન વિભાગના ACF તરીકે ભાવનગરમાં ફરજ બજાવતા પતિએ ક્રૂરતાની હદ વટાવી દીધી છે. ACF શૈલેષ ખાંભલાની પ્રમોશન સાથે નવ…

નવાપુરાનાં બહુચર માતાના મંદિરમાં 22મીએ રસ-રોટલીની નાત જમાડાશે, વર્ષમાં માત્ર એક જ વાર માગશર સુદ બીજે ધરાવાય છે અન્નકૂટ

અમદાવાદ: નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરમાં માગશર સુદ બીજ એટલે કે 22 નવેમ્બરે રસ-રોટલીની નાત થશે. આ દિવસે માતાજીની મૂર્તિ…

ભાવનગરમાં લગ્નના દિવસ જ વરરાજાએ કેમ કરી દુલ્હનની હત્યા? આ એક કારણના લીધે દુલ્હો બની ગયો શેતાન

ભાવનગર: શહેરમાં લગ્નના દિવસે જ દુલ્હનની તેના જ મંગેતરે કરપીણ હત્યા કરી હતી. આ મામલે પોલીસ તપાસમાં હાલ ચોંકાવનારા તથ્યો…

અડાલજની વાવ ખાતે મનોરંજનથી ભરપૂર ‘ક્રાફ્ટ ઓફ આર્ટ ના વોટર ફેસ્ટિવલ’ નું શાનદાર આયોજન

અમદાવાદ: લોકોને ભવ્ય અને ઐતિહાસિક સ્મારકોનો પરિચય કરાવવા માટે જાણીતા 'ક્રાફ્ટ ઓફ આર્ટ' દ્વારા 23 નવેમ્બરના રોજ અડાલજ ની વાવ…

એશિયા લેબેક્સ 2025: ગાંધીનગરમાં ભારતનું સૌથી મોટું પ્રયોગશાળા સાધનોનું પ્રદર્શન યોજાયું

ગાંધીનગર: પ્રયોગશાળાના સાધનો, વિશ્લેષણાત્મક ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ડાયગ્નોસ્ટિક્સ અને રાસાયણિક ઉપભોગ્ય વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યાપક પ્રદર્શન,…

ગુજરાતના જામનગરમાં યોજાશે વિશ્વ કક્ષાનો ‘અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ –2026’, બનશે 21થી વધુ વર્લ્ડ રેકોર્ડ

ભારતની પ્રાચીન વેદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા ' અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026' આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરના…

“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એકતાનગરમાં મધ્યપ્રદેશ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જ્યંતિના અવસર પર ગુજરાતના એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર 1 નવેમ્બર થી…

ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમી ક્ષેત્રમાં મહાગુજરાજ-25 (MGR-25) કવાયત યોજાઈ 

અમદાવાદ : ભારતીય વાયુસેનાએ ઓપરેશન્સ સંબંધિત ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારીને દૃઢપણે દર્શાવવા માટે, 29 ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 દરમિયાન પશ્ચિમી…

Latest News