સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાં અત્યાર સુધી ૨૪ હજાર કરોડથી વધુ રકમની બજેટ જોગવાઇ
ગુજરાત સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ અવસરે શરૂ થયેલી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાએ રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસને નવી દિશા આપી છે.…
આવતીકાલે પ્લાસ્ટ ઇન્ડિયા-૨૦૧૮નું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન
ગાંધીનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગનું ૧૦મું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-સેમિનાર-પરિસંવાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ બુધવારે ૭મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ટાઉનહોલમાં બપોરે ૧૨-૩૦ કલાકેપ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮નું ઉદઘાટન કરશે.…
થઇ શકે છે કોલેજોમાં ચાલતી સેમેસ્ટર પદ્ધતિમાં જરૂરી સુધારા વધારા
અમદાવાદ ખાતે રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓની યોજાયેલી બેઠકમાં કોલેજ શિક્ષણમાં સર્ચ આધારિત રિસર્ચને વેગ આપવા સહિત અનેક મુદ્દાઓની ચર્ચા રાજ્યની કોલેજોમાં…
પેડમેનના પ્રમોશન માટે અક્ષય કુમારની અમદાવાદ મુલાકાત
મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા ૯ ફેબ્રુઆરીએ રિલિઝ થશે પેડમેન અમદાવાદઃ અક્ષય કુમારની બહુપ્રતિક્ષીત ફિલ્મ પેડમેન ૯ ફેબ્રુઆરીએ દેશભરમાં રિલીઝ…
રાજ્યના લશ્કર-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. પાંચ લાખની સહાય
રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતિ-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ…
નવસારી કૃષિ યુનિવસિર્ટી ખાતે શાકભાજીની રક્ષિત ખેતી અને ટેકનોલોજીના ઉપયોગ અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
નવસારી : નવસારી કૃષિ યુનિવર્સિટીના એકઝામ હોલ ખાતે હોર્ટિકલ્ચર સોસાયટી ઓફ ગુજરાત, દિલ્હી અને કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય…
ગોંડલમાં મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટના બાબતે તપાસના આદેશ
ગત રાત્રિએ ગોંડલ ખાતે મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટનાની જાણ રાજ્ય સરકારને થતા જ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય મેજીસ્ટ્રેરીયલ તપાસ માટે…
૧૯ ચીજવસ્તુઓમાં ઇ-વે બીલ ૧ લી ફેબ્રુઆરી ૨૦૧૮ થી ફરજીયાત
આંતર રાજ્ય તેમજ રાજ્યની અંદર માલની હેરફેર માટે ૧૯ ચીજવસ્તુઓમાં ઇ-વે બીલ ૧ લી ફેબ્રુઆરી, ૨૦૧૮થી ફરજીયાત : નાયબ મુખ્યમંત્રી…
બે મિનિટનું મૌન પાળી શહીદો પ્રત્યેનું ઋણ અદા કરો
શહીદ દિન - ૩૦મી જાન્યુઆરી: શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર ૩૦મી જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે…
પોલિયોમુક્ત ગુજરાત કરવા પાંચ વર્ષ સુધીના ૮૪ લાખ બાળકોનું રસીકરણ કરાશે
‘પોલિયોમુક્ત ભારત પોલિયોમુક્ત ગુજરાત’ના ધ્યેયને સાકાર કરવા ૧૦૦ ટકા પોલિયોમુક્તિ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસંકુલના કોમ્યુનિટી સેન્ટર…
