ગુજરાત
અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
અમદાવાદ : ૧૨ જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું AI-૧૭૧ વિમાન ક્રેશ થયું હતું, જે દુર્ઘટનામાં ૨૭૯ લોકોના મૃત્યુ…
કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે GCAS પોર્ટલ આશીર્વાદરૂપ બન્યું
રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS) પોર્ટલના માધ્યમથી સ્નાતક અને અનુસ્તાક કક્ષાએ…
જૂનાગઢનું પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ, 7 વર્ષમાં 173 બચ્ચાનો જન્મ થયો
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વન્યજીવ સંરક્ષણ માટે સમર્પિત પ્રયાસો કરી રહ્યું છે, જેથી દેશના સમૃદ્ધ નૈસર્ગિક…
11માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં અમદાવાદ જિલ્લામાં અંદાજે સવા ત્રણ લાખ લોકો યોગ કરશે
અમદાવાદ : સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૧૧મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જિલ્લા…
ગુજરાતમાં વરસાદની રમઝટ, 160 તાલુકા પાણીમાં તરબોળ, 11 ડેમ હાઇએલર્ટ પર
ગાંધીનગર/અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૦ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો.…
દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, ઓરંગા નદીમાં ઘોડા પૂર આવતા 40 ગામનો સંપર્ક કપાયો, નેશનલ હાઇવે 48 પર પાણી ભરાયા
વલસાડ : વલસાડમાં ભારે વરસાદથી ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ૪૦ ગામને જાેડતો કૈલાસ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો…
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા
અમરેલી/ભાવનગર : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે વરસાદના આગમનની રાહ જાેવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું…
મેઘરાજાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં બોટાદના બરવાળા તાલુકામાં પડ્યો સૌથી વધુ વરસાદ
નૈઋત્ય ચોમાસાના આગમન સાથે જ રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૨૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના…
ગોપાલ સ્નેક્સની અનોખી ‘કરિયાવર બોનસ યોજના’ મહિલા કર્મચારીઓ માટે બની આશીર્વાદ રૂપ
રાજકોટ: નાસ્તાના ક્ષેત્રમાં ભારતની અગ્રણી કંપનીઓમાંની એક ગોપાલ સેન્કસ, મહિલા-કેન્દ્રિત કાર્યસ્થળ નીતિના એક નોંધપાત્ર ઉદાહરણ તરીકે ખાસ ‘કન્યા વિવાહ બોનસ’…
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પહેલો કોલ મળતા કેવું હતુ ફાયર વિભાગનું રિએક્શન? ચીફ ફાયર ઓફિસરે આપી માહિતી
અમદાવાદ : અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાએ પ્રશાસનના તમામ વિભાગની કસોટી કરી છે અને ગુજરાત ભાગ્યશાળી છે કે તેના વિભાગો મોટા ભાગે…
