ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242માંથી 1 યુવક જીવતો બહાર આવ્યો, જાણો કેવી રીત બચ્યો
અમદાવાદ : તા. 12 જૂન 2025 ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી…
ગ્રામ પંચાયત ચૂંટણી: જામનગર જિલ્લાની 87 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ
જામનગર : જામનગર જિલ્લાની કુલ 266 ગ્રામ પંચાયતોમાં આગામી 22 જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ…
અમદાવાદ પ્લેન ક્રેશ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ થતાં ગુજરાતમાં શોકનો માહોલ
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે (૧૨ જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ લોકોના મોત નીપજ્યા છે.…
અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન ક્રેશ થતાં પહેલા પાયલટ શું કહેવા માંગતા હતા?
અમદાવાદ : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરો અને તેમના પરિવારોને બહાર કાઢવામાં મદદ કરવા માટે…
અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી રથયાત્રાની વિધિનો પ્રારંભ, જળયાત્રાનું આયોજન કરાયું
અમદાવાદ : અમદાવાદ ખાતે આવનારી 27 જૂને અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે જમાલપુર મંદિરથી ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે.…
આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના વિભાગોની સજ્જતાની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા…
વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુનાં ધર્મપત્ની નર્મદા “બા” નિર્વાણ પામ્યા
વિશ્વવિખ્યાત રામકથા વ્યાખ્યાતા મોરારી બાપુના ધર્મપત્ની નર્મદા "બા" નું મંગળવારે, 10 જૂનના રોજ, વટ સાવિત્રીના દિવસે રાત્રિના સમયે નિધન થયું…
અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી
પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા અને તેને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર…
બાળપણના દિવસો અને મિત્રોની સ્મૃતિયાત્રામાં સફર કરાવતી ગુજરાતી ફિલ્મ એટલે ‘ગોતી લો’
૨૭મી જુને અષાઢી બીજ, કચ્છી નવું વર્ષ છે. એ દિવસે અમદાવાદમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. અને એ જ દિવસે એક…
“પ્રયાસ” દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભા નિખારવાનો પ્રયાસ
અમદાવાદ :ઉનાળું વેકેશન એટલે બાળકો માટે મોજ, મજા અને આનંદ. આ આનંદમાં જો બાળકોને તેમનામાં રહેલી પ્રતિભા ખીલલવાની તક મળે…
