ગુજરાત
હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જાેર વધ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,…
અમદાવાદ પોલીસનું જાહેરનામું : 148મી રથયાત્રાને પગલે આજે રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા
અમદાવાદ : અતિ પવિત્ર ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીનો કલાકો જ બાકી છે. આવતીકાલે શુક્રવારે (૨૭ જૂન) ભગવાન જગન્નાથ ભક્તોને…
મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન
અમદાવાદ : શહેરના જમાલપુર મંદિરેથી શુક્રવારે (૨૭ જૂન) જગન્નાથજી ભગવાન નગરયાત્રાએ નીકળશે. જાેકે, આ પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે…
અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી
ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bpના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ…
આંગણવાડી પ્રવેશોત્સવ 2025: છેલ્લા ત્રણ વર્ષમાં 5 લાખથી વધુ બાળકોએ આંગણવાડી પ્રવેશ મેળવ્યો
રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ૩ થી…
કેસર કેરી મહોત્સવ-2025માં સૌથી વધુ રૂ. 4 કરોડની કિંમતની 3.30 લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ થયું
અમદાવાદ : દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના…
અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા 23,884 સુરક્ષાકર્મીઓ ખડે પગે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૮મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની…
ગુજરાતમાં મેઘ તાંડવ, ક્યાંક ઘરો ડૂબ્યા તો ક્યાંક ગાડીઓ તણાય, નદીઓ ગાડીતૂર બનતા જનજીવન પ્રભાવિત
આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં ભારે નુકસાની જાેવા મળી છે. પાણી ભરાતા રસ્તાઓ અને માર્ગ તૂટ્યા છે. ઠેર-ઠેર ખાડા…
સુરતમાં એક સાથે સાત ઇંચ વરસાદ, દરિયામાં ફેરવાઈ ગયું શહેર, બેંક કર્મચારીઓ પાણીમાં ફસાયા
સુરત: સુરત જિલ્લામાં સોમવારે સવારથી જ મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરીસ્થિતિ સર્જાઈ હતી જેમાં સુરત…
ગુજરાત વિધાનસભાની 2 બેઠકોની પેટા ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર, 1 ભાજપના ફાળે અને 1 પર આપનો વિજય
ગુરુવારે (૧૯ જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વિસાવદરમાં આમ…
