ગુજરાત
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ
ગાંધીનગર : ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે અમરેલી…
ગુજરાતના આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ, હવામાન વિભાગની તોફાની આગાહી
અમદાવાદ : હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે આગાહી કરી છે. ૨૭ જૂને પવિત્ર…
ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : અહીં જુઓ બે દિવસનો સૂંપર્ણ કાર્યક્રમ
અમદાવાદ : અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ ૨૭ જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા…
કડી-વિસાવદર પેટા ચૂંટણી પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં જાણે આંતરિક ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ…
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ
અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે, પશ્ચિમ અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક "મામેરા" શોભાયાત્રાનું આયોજન…
હવે અધવચ્ચે નહીં છૂટે વિદ્યાર્થીઓનું શિક્ષણ, ગુજરાત સરકારે AIની મદદથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા ઓળખ કરી
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર…
કલા મહાકુંભ 2025-26 માટે 20 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે, અહીંથી મેળવી શકાશે ફોર્મ
અમદાવાદ : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી…
અમિત ખૂંટ આપઘાત કેસ: “તુ પાંચ ફૂટની છો અને મોડલ બનવું છે? કહીને થૂંક્યું,” દુષ્કર્મની પીડિતાએ ડીસીપી બાંગરવા પર ગંભીર આક્ષેપ કર્યા
રાજકોટ : બહુચર્ચિત રાજકોટના ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ કોર્ટમાં ફરિયાદ કરી છે જેમાં પૂર્વ ધારાસભ્ય…
ગુજરાતભરમાં તા. 21 જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
ગાંધીનગર : ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો…
