અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને તેના નવા માતા-પિતાને સોંપવાનો કાર્યક્રમ તા. ૯ શનિવારના રોજ યોજવામાં આવ્યો હતો. અનવીત સાડા ત્રણ વર્ષની ઉંમરનો છે. આ કાર્યક્રમાં ગુજરાત હાઈકોર્ટના સીનિયર એડવાકેટ રશ્મનિભાઈ જાનીએ નવા માતા-પિતા મહારાષ્ટ્રના અમીતભાઈ અને વંદનાબેન પરખને સોંપણી કરી હતી. આ પ્રસંગે શ્રૃહદભાઈ પટેલ, અજય દવે, મદનલાલ જયસ્વાલ, કોકીલાબેન પટેલ તેમજ અમદાવાદ જીલ્લા બાળસંરક્ષણ ગૃહના સંચાલકો તથા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશીયલ વેલ્ફેર ગ્રુપ ગુજરાતના સભ્યોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વિયેતનામની અગ્રણી એરલાઇન્સ VIETJET ભારતીયો માટે લાવ્યું છે ખાસ 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર
~ 20 મે, 2024થી આરંભ કરતાં પ્રવાસીઓ સર્વ ક્લાસ પર 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટિકિટો મેળવી શકશે ~ વિયેતનામની અગ્રણી...
Read more