હેલ્થ ની કિમત લોગો ને કોરોના પછી સમજાઈ છે ત્યારે અમદાવાદ થી સારંગપુર શનિવારે તારીખ 4 અને 5 માર્ચે અંદાજિત 15મી 20 સાયકલિસ્ટો એ આયોજન કર્યું જે અનહેલ્ધી વે થી આપડે જીવીએ છીએ એને ખરેખર ફરીથી ફિટ ઇન્ડિયા માટે હેલ્ધી વે થી આપડે કામ કરીએ. આવા સંદેશા સાથે સિમ્બાલિયન સાયકલીંગ કોમ્યુનિટી અમદાવાદ થી સારંગપુર ને સારંગપુર થી અમદાવાદ 300 કિમી નુ સાયકલીંગ કરવા જઈ રહયા છે
લેખિકા પાર્થિવી અધ્યારુ દ્વારા લિખિત 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ અને અમદાવાદ.કોમનું વિમોચન
શનિવારની સમી સાંજે લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુના 2 પુસ્તક જીવેમ શરદ: શત્ મ (સુપરમેન અને સુપરવીમેનના જીવનસૂત્ર) અને અમદાવાદ.કોમ (મળીએ અનેરા...
Read more