વિશેષ
આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારી બાપુ
ત્રિપુરામાં આયોજિત રામ કથામાં પૂજ્ય મોરારીબાપુએ તમામ દેશવાસીઓને ભારતની આઝાદીના 75માં વર્ષ, આઝાદીના અમૃત મહોત્સવને ધૂમધામથી ઉજવવાની અપીલ કરી છે.…
હાઉસ ઓફ વેડિંગ્સ સિનર્જી 3.0 ની ત્રીજી એડિશનનું આયોજન કરવા માટે સજ્જ
હાઉસ ઓફ વેડિંગ્સ (HoW), જે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વ્યક્તિઓનુ એક સમૂહ છે, તે 16મી જુલાઇના રોજ ધી કેપિટલ બેન્કવેટ,…
વિશ્વ પર્યાવરણ દિવસે ઈતિહાસ અને પર્યાવરણ સાથે જાેડાયેલી વાતો
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૨ની થીમ 'ઓનલી વન અર્થ' એટકે કે માત્ર એક પૃથ્વી છે. ૧૯૭૨માં સ્ટોકહોમમાં સંમેલન થયું, જેમાં ઓનલી…
સ્કોટલેન્ડમાં લગ્નના થોડા સમય પહેલા જ દુલ્હને દીકરાને જન્મ આપ્યો
સ્કોટલેન્ડના સ્ટર્લિંગશાયરમાં ત્યાં રેબેકા મેકમિલન અને નિક ચિથમ લગ્ન કરવાના હતા. તેમણે પોતાના લગ્ન માટે એક મોટો મેરેજ લૉન પણ…
જાપાનના એક ગામમાં માણસો કરતા ઢીંગલા-ઢીંગલીની સંખ્યા વધુ
જાપાનના નાગોરો વિસ્તારમાં માંડ ૩૦ લોકો વસે છે એ પણ વૃદ્ધ જાપાનમાં એક જગ્યા એવી છે જ્યાં તમને માણસો ઓછા…
સરકારે નિકાસ બંધ કરાતા ઘઉંમાં ૬૦ અને રાયડામાં ૫૩નો ઘટાડો નોંધાયો
સરકારે ઘઉંની નિકાસ સ્થગિત કરતા છેલ્લા ૧૦ દિવસમાં પ્રતિ મણે રૂ.૬૦નો ઘટાડો થયો છે સારી ગુણવત્તાના ઘઉંનાં રૂ.૫૮૦થી ૬૩૦ના ભાવ…
ગીતાંજલિ શ્રીને ટોમ્બ ઓફ સેન્ડને મળ્યો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર
જાણીતી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નોવેલ 'Tomb of Sand' માટે વર્ષ ૨૦૨૨ના International Booker Prizeથી નવાજવામાં આવ્યા છે. આ પુસ્તકને…
૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે
રાજીવ ગાંધીની આતંકી હુમલામાં મોત બાદ ભારતમાં દર વર્ષે ૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તે રાષ્ટ્રીય…
આશ્કા એજ્યુકેશન 30માં વર્ષના મંગલ પ્રવેશ સાથે વિદ્યાર્થીઓ માટે બન્યુ સ્વરોજગારીનો સેતુ, આશ્કા યુથ ફાઉન્ડેશન અંતર્ગત લૉન્ચ કરાયો C2C(Class to Career) પ્રોજેક્ટ
સરસ્વતી વંદના થકી શહેરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે આશ્કા એજ્યુકેશન અભ્યાસ માટેના મંદિર (The Temple of Learning) તરીકે જળવાઇ રહ્યું છે.…
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કડક પોલીસ ફોર્સ સાથે સર્વે શરૂ
જ્ઞાનવાપી મસ્જિદના એક ભોંયરાનો સર્વે પુરો થઈ ગયો છે. સર્વે પહેલા ભોંયરાની સફાઈ કરવામાં આવી હતી. ટીમ સતત સર્વે કરી…
