વિશેષ

બીજી બેચે જેસીબી લિટરેચર ફાઉન્ડેશન સમર્થિત સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશન અભ્યાસક્રમ પૂર્ણ કર્યું

સાહિત્યિક અનુવાદ, સર્જનાત્મક લેખન અને પ્રકાશન અભ્યાસક્રમના તેના બીજા બેચની ગ્રેજ્યુએશન સેરેમનીની ઉજવણીમાં, જેસીબી લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીએ,…

ઉજ્જૈનમાં એવું વૃક્ષ જેમાં દુરથી પાંદડા જેવું દેખાયું પણ નજીક જતા જ આ શું જોવા મળ્યું …

આજ સુધી તમે અનેક પ્રકારના વૃક્ષો જોયા જ હશે. કેટલાંક વૃક્ષો તેમનાં પાંદડાંને કારણે પ્રખ્યાત છે તો કેટલાંક તેમનાં ફળોને…

હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન કરાયું

સદાબહાર મેલોડી સોન્ગ્સ સાંભળવા કોને ના ગમે? નાના- મોટા સૌ કોઈને મેલોડી સોન્ગ્સ સાંભળવા ગમે છે. તેથી અમદાવાદમાં 21 એપ્રિલ-…

રામની મૂર્તિને આ દિવસે ભગવાન સૂર્યના કિરણો દ્વારા આરાધ્ય દેવતાનું તિલક કરવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી રામની મૂર્તિને રામ નવમીના રોજ બપોરે ૧૨ વાગ્યે સૂર્યના કિરણોથી તિલક કરવામાં આવશે, કુલ…

“હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ” થીમ પર “રાજસ્થાન મહોત્સવ”ની શરૂઆત

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ…

વિશાલા તથા વિચાર ટ્રસ્ટના ઉપક્રમે યોજાશે વિશ્વ રંગભૂમિ દિન પર્વ ભવ્ય ઉજવણી

અમદાવાદ : વિશાલામાં 27મી માર્ચ, 2024, બુધવારના રોજ સાંજે 6:30 વાગે વિશ્વ રંગભૂમિ દિન પર્વની ઉજવણી કરાઈ. આ પ્રસંગે રંગભૂમિના…

પૂજ્ય મોરારિબાપુ દ્વારા રાજ્યના 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અપાશે

પુ. મોરારિબાપુ ગુજરાતના શિક્ષણ,સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા કરી રહ્યાં છે.તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના…

તમિલનાડુના મિથિલી વેંકટરામનએ હિન્દી સરળ રીતે શીખવા “Hamari Hindi Neev” પુસ્તક લોન્ચ કર્યું

અમદાવાદ: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદથી એક અનોખા પુસ્તક ‘Hamari Hindi Neev' નું વિમોચન કરવામાં આવ્યું છે. અમદાવાદના ભાષાપ્રેમીઓની વચ્ચે…

ગુજરાતના PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા

IIT ખડગપુર અને ASIના નેતૃત્વમાં છેલ્લાં ૭ વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે ગાંધીનગર :ગુજરાતના PM નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં…

હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ ભુડિયાએ શિક્ષણ માટે રૂ. ૧૫૦ કરોડના મહાદાનની જાહેરાત

આગામી ૨૫ વર્ષ સુધી કચ્છી લેવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરનારી દીકરીઓનો ખર્ચ દાતા પરિવારે ઉપાડ્યો માત્ર ૧ રૂપિયો…