વિશેષ

આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન : ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું…

ખેડૂતો ૨-૩ દિવસ રહેજો તૈયાર, ગુજરાતનાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે: IMD

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ…

ભારતના સૌથી મોટા પાલતુ ઉત્સવની શરૂઆતની જાહેરાત – ‘‘HUFT વેગ અવે’

‘HUFTએ અમદાવાદમાં આ નવા IPની શરૂઆત સાથે તેની ૧૫મી વર્ષગાંઠની ઉજવણી ચાલુ રાખી હેડ્‌સ અપ ફોર ટેલ્સ (HUFT), ભારતની અગ્રણી…

માનવ કલ્યાણ સાથે રાષ્ટ્ર નિર્માણના વિચાર ધરાવતા યુવા પવનભાઇ સિંધીનો પરિચય

અમદાવાદ : માનવ સેવા વિશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બીજાની સેવામાં…

નાબાર્ડ દ્વારા રાજ્ય માટે વર્ષ 2023-24 દરમિયાન પ્રાધાન્ય ક્ષેત્રે રૂ.2.98 લાખ કરોડનો સંભવિત ધિરાણ અંદાજ

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલે, નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલ એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતુ સ્ટેટ…

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન માનવતાની સેવામાં 50 વર્ષ પૂર્ણ કર્યા

દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન અમદાવાદ સ્થિત અસારવા સિવિલ હોસ્પિટલ અને નજીકની સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓને સસ્તા દરે રહેવાની…

જયદીપ હોસ્પિટલ્સ ખાતે પીડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી: યુવા માતા-પિતાનેપોતાના બાળકની સર્જરી સંબંધિત અતિ મહત્વના મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા

અમદાવાદ: પીડિયાટ્રિક સર્જરીને  વિવિધ રોગોવાળા બાળકો માટે ડાયગ્નોસ્ટિક, ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ સર્જિકલ સંભાળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતમાં પીડિયાટ્રિક…

કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન ખાતે કાર્યરત કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતા કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલ

કૃષિ વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી  રાઘવજીભાઈ…

મુખ્ય અતિથિ અને જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રઘુનાથ માશેલકરે 44મા જમનાલાલ બજાજ ફાઉન્ડેશન પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા

મુંબઈ, 8મી ડિસેમ્બર, 2022: જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ ઍવોર્ડ્સની 44મી આવૃત્તિમાં માનવતાવાદી અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં તેમના દ્રષ્ટાંતરૂપ…

ઈસરોએ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી કરી લોન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી લોન્ચ કરી દીધી છે. આ રોકેટને સ્કાઈરુટ એરોસ્પેસ…