રાજનીતિ
ભાજપ-ટીઆરએસ સાથે મળીને ચૂંટણી લડી શકે છે: વડાપ્રધાન મોદીએ ચંદ્રશેખર રાવની પ્રશંસા બાદ ચર્ચાઓ
નવીદિલ્હી: લોકસભામાં શુક્રવારના દિવસે અવિશ્વાસ દરખાસ્ત ઉપર ગરમાગરમ ચર્ચા બાદ જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ભરપુર પ્રશંસા…
૧૪ ટકા કૃષિ વિકાસ દર વગર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકને બે ગણી શક્ય નથી:મનમોહનસિંહ
નવીદિલ્હી: પોતાના મૌનના કારણે વિરોધીઓની ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા…
પાર્ટીના વોટ નેટવર્કને વધારવાની જરૂર -રાહુલ
નવીદિલ્હી, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ કારોબારી કમિટિની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ…
મોદી ૨૦૨૪ સુધી વડાપ્રધાન તરીકે રહી શકે છે
નવીદિલ્હી, જ્યારે જળવાયુ પરિવર્તન, ગરીબી અથવા તો શાંતિ સ્થાપિત કરવા જેવી લાંબી અવધિના વૈશ્વિક પડકારોને પહોંચી વળવાની વાત કરવામાં આવે…
ભાજપ હટાવો ઝુંબેશ માટેની મમતા બેનર્જીએ ઘોષણા કરી
કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસની વાર્ષિક શહીદ દિવસ રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સરકાર ઉપર આજે તેજાબી પ્રહારો કર્યા હતા.…
માત્ર પ્રેમથી જ દેશનું નિર્માણ થશેઃ રાહુલ
નવી દિલ્હીઃ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચામાં હિસ્સો લીધાના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ પણ આજે નિવેદન કર્યું હતું.
મોદીના નેતૃત્વમાં ફરી ૨૦૧૯માં સરકાર હશેઃ યોગી આદિત્યનાથ
શાહજહાંપુરઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધન કરતી વેળા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી
પાકિસ્તાન ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ લડાયક બનીઃ ઈમરાન અને નવાઝ શરીફની પાર્ટી વચ્ચે સ્પર્ધા
કરાંચી: પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. આને લઈને તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે તૈયારીમાં વ્યસ્ત…
ભારતીય રાજકારણીની છાપ રાહુલના લીધે ખરાબ થઈ છેઃ અરૂણ જેટલી
નવી દિલ્હીઃ ફ્રાંસના પ્રમુખ મેક્રોન સાથે વાતચીતને લઈને ખોટી માહિતી આપવાનો રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ…
નરેન્દ્ર મોદી ચોકીદાર નહીં ભાગીદાર બન્યા છે
લોકસભામાં ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ…
