રાજનીતિ
૪૦ લાખ લોકોના નામ નહીં હોવાથી મમતા પણ લાલઘૂમઃ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો
નવીદિલ્હીઃ આસામમાં જારી નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝનના ફાઈનલ ડ્રાફ્ટ ઉપર રાજકીય ઘમસાણની સ્થિતિ મચી ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા…
જાણો ઉત્તર પ્રદેશ મહાગઠબંધનમાં કઇ પાર્ટી કઇ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે
વારાણસીઃ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી લીધી છે.
ઉત્તરપ્રદેશ-મહાગઠબંધનનુ માળખુ અંતે તૈયાર કરાયુ છે, કોંગ્રેસ પાર્ટીને ખુબ ઓછી સીટો મળી શકે છે
વારાણસી: લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલા વિપક્ષે મહાગઠબંધન માટે સીટની વહેંચણીની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી લીધી છે.
કોંગ્રેસ-બસપ નજીક આવતા ભાજપની ઉંઘ હરામ થઈ છે
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સાથે હાથ મિલાવ્યા બાદ ભાજપને પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો…
૨૦૧૯ ચૂંટણી સાર્વભૌમત્વની રક્ષા માટેનું એક યુદ્ધ – વાઘાણી
અમદાવાદ: લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપે જોરદાર તૈયારીઓ હાથ ધરી છે. આના ભાગરૂપે આજે કમલમ ખાતે…
મહેબુબા મુફતી દ્વારા વિવાદાસ્પદ માંગણી કરાઈ
જમ્મુ: પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)માં ભાગલા પાડવા સામે કેન્દ્ર સરકારને ચેતવણી આપ્યાના દિવસો બાદ જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ હવે
લખનૌમાં નામ લીધા વિના રાહુલ પર મોદીના પ્રહાર
લખનૌ: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મોદીએ
અખિલેશ હેઠળ માયાવતી કામ કરશે ? યોગીનો પ્રશ્ન
લખનૌ : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક અંગ્રણી અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે સપા અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન…
ચાર વર્ષમાં મોદીની સિંહ કરતા વધારે વિદેશ યાત્રા
નવી દિલ્હી: કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય રીતે વિદેશ યાત્રાને લઇને અને તેના પર કરવામાં આવતા ખર્ચને લઇને…
કોંગ્રેસ લીગેસી ટેક્સની જગ્યા પર હવે જીએસટી વ્યવસ્થા છેઃ અરુણ જેટલી
નવી દિલ્હીઃ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સથી થનારી આવક બાદ સિમેન્ટ, એસી…
