રાજનીતિ
મુજફ્ફરપુર રેપ : વિપક્ષી દળો દ્વારા હવે બિહાર બંધ
પટણા : બિહારના મુજફ્ફરપુરના સેલ્ટર હોમમાં યુવતિઓની સાથે રેપની ઘટનાના કારણે બિહારની રાજનીતિમાં હવે ભૂકંપની સ્થિતી સર્જાઇ ગઇ છે. આ મામલામાં…
અમિત શાહ ૧૧મીએ બંગાળ જશેઃ રેલી કરવા બહાલી નહીં
નવીદિલ્હીઃ આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટ્રાર માટે ફાઈનલ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી
મમતાના ગૃહ યુદ્ધ અંગે નિવેદનથી કોંગી નારાજ
નવીદિલ્હીઃ આસામમાં નેશનલ રજિસ્ટ્રાટ ઓફ સિટિઝન માટે ફાઇનલ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રક્તપાત સંબંધિત અને…
એનઆરસીઃ ધાંધલધમાલ હજુય જારી, કામગીરી સ્થગિત થઇ ગઇ
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે પણ ભારે ધાંધલ ધમાલ જારી રહી હતી જેના પરિણામ સ્વરુપે કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી.…
અમરનાથ યાત્રા બાદ જમ્મુ કાશ્મીરમાં નવા રાજ્યપાલ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ રાજ્યપાલને બદલી દેવામાં આવે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. કારણ કે…
એનઆરસી – અમિત શાહના નિવેદન ઉપર ફરી હોબાળો
નવી દિલ્હી : રાજ્યસભાની કાર્યવાહી આજે શરૂ થતાની સાથેજ ભારે ધાંધલ ધમાલ શરૂ થઇ ગઇ હતી. આજે કાર્યવાહી શરૂ થતાની સાથે…
જમીન રિ સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે કરાઇ છે
અમદાવાદ : રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ વિકાસની જે નૂતન ઉંચાઈ…
ઘુસણખોરોના મામલે કોંગ્રેસ અને ટીએમસી વલણ સ્પષ્ટ કરે ઃ શાહ
નવીદિલ્હીઃ આસામમાં નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝન (એનઆરસી)ના ફાઇનલ ડ્રાફ્ટને લઇને પણ આજે પણ ભારે ધાંધલ ધમાલ થયા
આંતરિક જુથબંધીના કારણે કોંગ્રેસ તુટે છે – ભરત પંડ્યા
અમદાવાદ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખએ ભાજપ પર આક્ષેપ કરતાં પહેલા મુરબી…
હાર્દિકના ઉપવાસ આંદોલન માત્ર રાજકીય સ્ટંટ તરીકે છે
અમદાવાદ : પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના આગામી તા.૨૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ઉપવાસ આંદોલનનો હવે બ્રહ્મ સમાજ…
