રાજનીતિ

રાહુલ ગાંધીના વલણથી મોદી પોતે પણ ચકિત

રાહુલ ગાંધી ગઇ કાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક દેખાયા હતા. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં એક અજબ નજારો…

અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા વેળા રાહુલ ખુબ જ આક્રમક દેખાયા

લોકસભામાં ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ…

અવિશ્વાસ દરખાસ્ત છતાં પણ મોદી સરકાર ઉપર સંકટ નહીં

નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. મોનસુન સત્ર શરૂ થવાની સાથે જ ધાંધલ ધમાલની શરૂઆત થઇ હતી.…

સંસદના મોનસુન સત્રની ધારણા પ્રમાણે જ તોફાની શરૂઆતઃ મોદી સરકારની સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારાઈ

નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું અને પ્રથમ દિવસે જ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

મોનસુન સત્રમાં સરકારને ભીંસમાં લેવા માટે વિપક્ષની આક્રમક તૈયારીઓ

નવી દિલ્હીઃ વિરોધ પક્ષો મોનસુન સત્રને લઇને આક્રમક તૈયારી કરી ચુક્યા છે. સરકારને ભીંસમાં લેવા માટે જારદાર યોજના તૈયાર થઇ…

ત્રણેય રાજ્યોમાં ગઠબંધનને લઇને બસપ મક્કમઃ કોઇ એક રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરાશે નહીં

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટી સાથે જોડાણ કરવાના કોંગ્રેસના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે, ત્યારે બહુજન સમાજ પાર્ટીએ સાફ શબ્દોમાં…

રાહુલ ગાંધીને વિદેશી બતાવનાર બસપા ઉપાધ્યક્ષ બરતરફ

બસપા નેતા જય પ્રકાશને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિવેદન આપવું ભારે પડ્યું છે. બસપા પ્રમુખ માયાવતીએ…

3 ધારાસભ્યોને વિધાનસભામાં ન જવા દેવા પર થયો હંગામો  

પોંડીચેરી વિધાનસભામાં અત્યારે નાટક ચાલી રહ્યુ હોય તેવો માહોલ બન્યો છે. 3 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિધાનસભાની બહાર પ્રદર્શન કરી…

દિલ્હીમાં વિજળી-પાણીને લઇને BJPનો હલ્લાબોલ

વિજળી અને પાણીની સમસ્યાને લઇને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પાસે જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. દિલ્હીના ભારતીય જનતા…

પાકિસ્તાનમાં રેલી દરમિયાન બોમ્બ બ્લાસ્ટ -133ના મોત

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની ધરપકડ પહેલા શુક્રવારે ચૂંટણીની રેલીમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 133 લોકોના મોત થયા હતા.…

Latest News