ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજથી પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે…

ગાંધીનગરના ખેડૂતે 7 હેક્ટર જમીનમાં કરી બાગાયતી ખેતી, વર્ષે 18 લાખની આવક અને 9 લાખનો ચોખ્ખો નફો

એવું કહેવાય છે કે, "જે ખેડૂત ટેક્નોલોજીનો હાથ પકડે છે, તે માત્ર પાક નથી ઉગાડતો, પણ સમૃદ્ધિનું ભવિષ્ય રોપે છે."…

અહીં આવેલું ભારતનું સૌથી મોટું ચોર બજાર, અડધા ભાવે મળે છે બ્રાન્ડેડ વસ્તુઓ! રોજ થાય છે 15 થી 20 કરોડનો બિઝનેસ

India’s Biggest Chor Bazaar: સસ્તા માલ માટે, લોકો ઘણીવાર દેશભરના પ્રખ્યાત બજારોમાંથી ખરીદી કરવાનું પસંદ કરે છે. કારણ કે અહીં…

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 10,000 કરોડનું પાક નુકસાની પેકેજ, ભૂપેન્દ્ર પટેલ સરકારનો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નેચરોપેથી સારવાર દિવસ પર્વનું ઉદ્ઘાટન કરશે

અમદાવાદ : 8મા રાષ્ટ્રીય નેચરોપેથી સારવાર દિવસની ઉજવણીના ભાગરુપે, ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય નેચરોપેથી સંસ્થા (NIN), સૂર્યા ફાઉન્ડેશન-INO અને…

અમદાવાદમાં ગ્રાન્ડ બ્રાઇડલ ફેશન શોકેસ સાથે હાઇ લાઇફ એક્ઝિબિશન આયોજન કરાયું, નોંધી લો તારીખ અને સ્થળ

અમદાવાદ: સૌ ભાવિ વધુઓ, વરરાજાઓ અને ફેશન પ્રેમીઓ હવે તૈયાર રહો ફેશનમાં ચમકવા માટે! ૨ દિવસીય હાઇ લાઇફ એક્ઝિબિશન હવે…

બાલકનીમાં કબૂતરની ગંદકીની કંટાળી ગયા છો, બસ આ ઉપયા કરી લો, બાલકની સામે કબૂતર જોશે પણ નહીં

અમદાવાદ: સામાન્ય રીતે ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે કબૂતર ઘરની બાલકની આવીને બેસે છે એટલું જ નહીં, પરંતુ ગંદકી…

કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી

સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ, જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી…

PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે ગુજરાત સરકારની મોટી કાર્યવાહી

પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.  મોડી રાત…

અયોધ્યામાં મોરારી બાપુના કથાવાચન સાથે આસ્થાના ‘ગૃહ-આગમન’નું શુભ સમાપન થયું

અયોધ્યા: ચિત્રકૂટથી લંકા અને ફરી પાછા અયોધ્યા સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પવિત્ર પદચિહ્નોને અનુસરતી મહાન રામ યાત્રા 4 નવેમ્બર,…